આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
પતિ-પત્ની વચ્ચે સબંધોમાં વધતા અંતરના કારણો

મોજ માં રહેવું એટલે? અને મોજ માં રહી કોણ શકે?
વર્તમાનમાં રહે, (to live in Present)
ઉદારમતનો હોય અને (Liberal)
આશાવાદી હોય (Optimistic)
તે જ વ્યક્તિ મોજીલો છે, અને મોજમાં રહે છે, એવું કહી શકાય.
તા.ક. .....અને બાકી બધા "ખોજ"માં જ રહે છે. કોની ? ભાઈલા "મોજ"ની જ તો


hahaha
- Kamal Bharakhda

સાચું શું? પ્રાચીન કે મોર્ડન સમય?

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ

What it should be?
Since, sitting government has been arrived, people of India get back their lost enthusiasm for their country, which has been graved since we got independent.
People, maximum people are taking part in politics... and they are increasingly self educating their self to rationalise what's good and what's wrong.
Due to some heavy decisions, People are facing trouble but they do know what is going on...
People do know, most major people who protesting against sitting government are propagandistic.
We know our country is in unstable zone...but what the point of making people scared?
Come out with the solutions (if you think you have)..or .....or...... or......
help people to get out from their helpless zone. And that's how sympathy would earn. We People do know difference between real Protest and negative Criticism
Kamal Bharakhda

Modi, Opposition and India
એક મિનીટ, મોદી કોઈ સ્કુલ કે કોલેજનો લીડર નથી...એ દેશનો લીડર છે. જો વિપક્ષો પાસે મોદીને ટક્કર આપનાર વ્યક્તિ ન હોય તો ઉભો કરો. મોદી જયારે રાજનીતિમાં આવ્યા ત્યારે એમની પાસે પણ એટલા જ શાસ્ત્રો અને શસ્ત્રો મોજુદ હતા જેટલા વિપક્ષ પાસે છે.
વિપક્ષ અત્યારે મોદી વિરોધી રાજનીતિ રમે છે. જેનાથી કદાચ એમને આવનાર ચુંટણીઓમાં લાભ મળે.
લોકો એટલા પણ મૂરખ નથી રહ્યા કે તેઓ એ ન સમજી શકે શું ચાલી રહ્યું છે. જો મોદી સામે જીતવું હોય તો મોદી થી મોટું બનવું પડશે.
દરેક આવનાર ઉમ્મેદવારોને મોર્ડન ભારતનાં પ્લાન અને ગરીબીની સામે પ્રોપર એક્શન પ્લાન્સ રજુ કરવા પડશે. જે મોદીના પ્લાન્સથી મજબુત અને અસરકારક હોવા જોઇશે. જો એ નહીં થાય ત્યાં સુધી મોદી તેના હથિયાર મૂકી શકે એમ નથી.
રાહુલ ગાંધીએ એમની શરૂઆતમાં એક વાક્ય બોલ્યા હતા કે, "આગળ વધવા માટે કોઈને પાછળ કરવાની જરૂર નથી પણ પોતે આગળ વધવાની જરૂર છે. એટલે ઓટોમેટીકલી તમારા વિરોધીઓ તમારી પાછળ રહી જશે."
રાહુલગાંધીને એમના જ શબ્દો કોઈ યાદ કરાવે એવી આશા રાખીએ. અને જયારે એવું થશે ત્યારે સંપૂર્ણ ભારતનો વોટ દરેક પ્રયત્ન કરનારને જશે. એટલે અત્યારે જે કરે છે એમને એમનું કામ કરવા દઈએ.
(English Translation)
What is the point of telling every time that, "Due to lack of effective person in opposition, Modi usually takes an advantage of elections! "
Does oppositions are seriously stand with above excuses? if your party has not effective persons available then kindly create one.
Even Modi has same or less available tools which has been already available to all of other members of party? by always opposing, effective member of the nation, you are creating legging for the country. only one thing, if you don't have effective guys, then you must have to create it. don't excuse on that and I believe in intentions....
for instance, Mr. Rahul Gandhi is a eligible candidate for future nation...but he is just ruing his own effectivity by competing his own self with modi.. by opposing him....
instead, Mr. Rahul has to concentrate over future plans of the Modern India and Poverty management Ideas. Tell him to work on that issue where modi currently is not able to perform well due to other foundation work.
I bet, we are not fools but we are even not blind. we will appreciate whomsoever will think good for the country.
- Kamal Bharakhda

ભારત, ડિજીટલ સિક્યોરિટી, આધારવૃતિ અને શિક્ષણ!
રા
|

Life Means A Change
Life takes you to the way where you have to choose one option from the many. sometimes your have only two option indeed, Progressive approach or Stand still approach.
Same stage you need lots of courage to choose one because you have to burry one and have to choose an option which makes your life more comfort.
Well excuse me, what ? A comfort? I'm sorry comfort ness is the last stage of the heavy struggle downtime. And what I feel right now is just a randomness but defiantly not a independent.
If I go with stand still option I would have to continue to my randomness and all the situations will be the same as...you would no deserve to blame or change.
one last option you have is a progressive approach, where you need real person inside you. that is the only way how you could re-originate your self throughout.
you may have lots of hurdles during progression but they all are harmonic.
Indeed life is a harmonic in the core side.
#LifeMeansChange
Kamal Bharakhda

કામ થવું જોઈએ!
એક ગામમાં ત્રણ જ ખેડુત હતાં.
આખા ગામનાં અનાજ પાણીની વ્યવસ્થાની જવાબદારી એ ખેડુતો પર જ હતી. એ લોકો જે ઉગાડે એજ લોકો ખાઇ શકે...
ત્રણમાંથી એક એ તો મહેનત કરવાનું બંધ કર્યુ અને પહેલો ન કરે તો મારે કરવાની ક્યાં જરૂર છે એવી ભાવનાથી બીજા ખેડુતે પણ મહેનત કરવાનું બંધ કર્યુ.
હવે આખા ગામની જવાબદારી આવી પડી ત્રીજા ઉપર. એ પણ છટકી શક્તો હતો પણ એણે મહેનત બમણી ચાલુ કરી... લોકો ને ઓછું મળતું પણ મળતું ખરાં.
ધીમે ધીમે ત્રીજા ખેડુતની ગામમાં લોક ચાહના અને માનપાન વધવા લાગ્યાં. અને એ ગામનો પટેલ થયો.
હવે ઓલા બન્ને ને લાગ્યાં મરચા. અને ઈર્ષ્યામાં ને ઈર્ષ્યામાં એ બન્ને યે પણ પુરપાટ ખેતી કરવાનું ચાલું કર્યુ.
અને જોતજોતામાં એટલું બધું અનાજ પેદા કર્યુ કે ગામનાં લોકોની આખા વરસની ખપત પુરી થઈ અને સાથે સાથે આગળ પાછળનાં ગામડાઓને પણ વહેંચીને એ વેપાર વધાર્યો.
ઈર્ષ્યા તો ઈર્ષ્યા....અંતે થયો તો ગામને જ ફાયદો ને!
નજીકનાં ભવિષ્યમાં ભારતમાં પણ આવુ જોવા મળે તો નવાઈ ન પામતા. ;)
Kamal Bharakhda

ભારત, એક મહાન દેશ (?)
મા
|
યે દેશ થા વીર જવાનો કા, અલબેલો કા, મતવાલો કા,
દેશ મહાન બને છે પણ કોના થકી? બીલકુલ એમના નાગરિકોના યોગ્ય અભિગમ થકી. આપણે અમેરિકાનો જ દાખલો લઈએ તો ખ્યાલ આવે કે, અમેરિકનો એક એવાં અભિગમ સાથે જ જન્મ લે છે કે જેના માટે દેશની ઉન્નતિ સિવાય બીજું કૈંજ વિશેષ નથી હોતું. ભારત પણ એક સમયે સોનાની ચીડિયા તરીકે ઓળખાયું હતું. દસ એક સદીઓમાં એવું તો શું થયું કે, હવે એ પરિસ્થતિ આપણે સપનામાં પણ વિચારી ન શકીએ કે, ભારત સમૃદ્ધિને ખોળે પાછું આવશે!

અંતિમવાદ (Extremism) નો જવાબદાર કોણ?
રાષ્ટ્રવાદી અંતિમવાદનો જવાબદાર કોણ?
ધાર્મિક અંતિમવાદના પ્રેરક અને મુળ જવાબદાર કોણ?
ખરેખર આ આખા જગતની રાજનીતિની ગ્રાઉન્ડ રીયાલીટી છે શું? કે જયારે જનતા પોતાની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં લઈને ચુંટવા નીકળે ત્યારે એમને અંતિમવાદી કહી ને સંબોધવા પડે?
આપણે હર વખતે ઘટના બન્યા પછી અનુમાન કરવાની અને ઓબ્જેકશન લેવાની જ જવાબદારી લઈએ છીએ. (દરેક જાણકારની વાત છે) આપણે ગ્રાઉન્ડ રીયાલીટીનાં પર ખદબદતાં દુષણ પર ફક્ત આક્ષેપબાજી કરી છુટા થઈએ છે. પણ એ દુષણોને ડામવાના પ્રયત્નો નથી થતા, ઉલ્ટું જનતાને એમનાં લીધેલાં સ્ટેન્ડ પર એમને મુરખ, કટ્ટર, આતંકવાદી અથવા અંતિમવાદી કહીં ને જાકારો આપીએ છીએ.
આખરે ક્યાં સુધી આપણે જનતા જનાર્દનને એમના લીધેલા પગલા બાબતે એમને દોષિત માનતા રહીશું? આખરે એવાં તો ક્યાં કારણો છે જે જનતાને ખ્યાલ છે પણ મને અને તમને નહીં?
આખરે જનતા અંતિમવાદ અથવા રાષ્ટ્રવાદનાં રવાડે કેમ ચડે છે?
એક ઘટના મેં સાંભળી હતી. એક વૈજ્ઞાનિકને અમુક એક પ્રકારનું પીણું ખુબ ભાવતું પણ એ પીણું જેમાંથી તૈયાર થતું એ છોડ મોટે ભાગે ગરમીમાં જ ફળતું. પરંતુ તેનો પાક શિયાળામાં અને વરસાદમાં એમને ન મળે. સીઝનલ હતું. હવે તેણે છોડના આંતરિક માળખા સાથે અમુક પ્રયોગો કરીને એજ પ્રજાતિનું એવું બીજ ડેવલોપ કર્યું કે જે કોઈપણ સિઝનમાં ફળ આપી શકે. તેના માટે તેણે નિયંત્રિત વાતાવરણનું ઇન્કયુબેટર ડેવલોપ કરવું પડ્યું. હવે એ ઇન્કયુબેટરમાં જે છોડવા ઉગ્યા તે તમામ બીજને બહાર ખેતરમાં રોપણી કરવાનું શરુ કર્યું. અને છેવટે એ છોડ મેળવવામાં કામયાબ થયો અને એ ફળ કોઈપણ સીઝનમાં મળતું થયું.
આપણે પણ સામન્ય જનતામાં જ આવીએ છીએ. જેમ મેં વાત કરી એ પ્રમાણે જનતાની ગ્રાઉન્ડ રીયાલીટી એ છે કે, એમને એમની પ્રાથમિક જરૂરિયાતો મળવી જ જોઈએ. જો એ ન મળે તો તેના માટે તેઓ જે પગલું ઉપાડે તેના જવાબદાર ગવર્મેન્ટ.
પ્રાથમિક જરૂરિયાતો એટલે શું? કે જેને અંતિમવાદની જનેતા કહી શકાય. મુળ પ્રાથમિક જરૂરિયાતો માણસને કુદરતી પણે ઊભીને ઉભી જ હોય છે. તેના માટે વ્યક્તિ કોઈપણ મજુરી કરી લે અથવા જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં વસવાટ કરે. પણ જયારે કોઈ ટોળાનો સરદાર રાષ્ટ્રીય કે ધાર્મિક બાબતોની અસુરક્ષિતતાને લોકો સમક્ષ ગળે ઉતારી દે એટલે લોકોના માનસપટ પર એ અસુરક્ષિતતા એમની પ્રાથમિક જરૂરિયાતોમાં આવી ગઈ. તો વાંક કોનો? લોકોનો કે એ સરદારોનો કે જે આ અંતિમવાદીઓની ફોજ તૈયાર કરે છે?
તમે, હું અને બીજા તમામ લોકો માણસોને આ રીતે ચુંટણીનાં જવાબદાર ગણીને છૂટી જઈએ છીએ પણ એ અંતિમવાદનાં નાબુદી તરફનાં પગલાઓ લઈએ છીએ ખરા?
જેમ આગળ વાત કરી એ પ્રમાણે આપણે એવાં એવાં શિક્ષિત સમાજ તૈયાર કરવા પડશે કે જે, સારું શું અને સાચું શું તેની વચ્ચેનો ફરક્ર સમજી શકે અને સમજાવી શકશે.
અને માસ લેવલ પર જવાની જરૂર નથી પણ આવા ઇન્કયુબેટરો ઉભા કરીને એ તમામ લોકોને સમાજમાં છુટા મુકવાની જરૂર છે.
અને એજ તો એ અંતિમવાદીઓની સ્ટ્રેટેજી છે. તેઓ પણ મુલ્લાઓ, પંડિતજી, સરદારોને સમાજમાં ખુલ્લા મૂકી દે છે.
હાલમાં પણ શિક્ષિત લોકો સમાજમાં બધુંય સમજે છે પણ કઈ કરી નથી શકતા કારણ કે તેઓને કોઈ પણ પ્રકારનું બેકઅપ નથી. કે જે એ અંતિમવાદીઓના સરદારોને ભરપુર મળે છે.
રહી વાત અમેરિકાની, તો કોઈપણ જનતાને હક છે પોતાની પ્રાથમિક જરૂરિયાતો પ્રત્યે જાગૃત રહેવાની. અમરિકાની જનતા છેલ્લા ત્રણ ટર્મથી આત્યંતિક કહી શકાય એવાં રાજનૈતિકોને જ પ્રમુખ બનાવી રહ્યા હતા. ધીમે ધીમે લોકો એ સમજવા લાગ્યા. અને તેઓને આ બધાનું જ પ્રતિબિંબ હિલેરીમાં દેખાયું.
હા અમેરિકાની જનતા રિસ્ક લીધું છે. પણ મુર્ખામી નથી કરી. જો ટ્રમ્પ કોઈ ગડમથલ કરશે તો આવતી ટર્મમાં એને એનું ઓરીજનલ સ્થાન મળી જ જશે. પણ આ આપણા અંતિમવાદીઓનું એવું જરાય નથી. તેઓ કોઈ રીતે જાગૃત નથી. તેઓના માનસપટ પર બસ આજ ધાર્મિક અરાજકતા અને રાષ્ટ્રવાદી અસુરક્ષિતતાની ભાવનાઓ એટલી બેસાડી દેવામાં આવી છે કે લોકો પોતાની ઓળખ ભૂલી ગયા છે. લોકોને પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ યાદ નથી આવતી.
એ સમયમાં આપણે એવાં ઇન્કયુબેટરો તૈયાર કરવા રહ્યા જેમાંથી ઉત્તીર્ણ થતાં શિક્ષિતને બેકઅપ મળતું હોય. અને તેં લોકોને અને સમાજને જાગૃત કરી શકે.
Kamal Bharakhda

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો
-
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અન...
-
તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી ...
-
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ ...
-
કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર...
-
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અન...
-
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે...
-
પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભ...
-
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવા...
-
દુધાળા પશુઓ અને ભારત - કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો ...
-
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન...