પોસ્ટ્સ

માર્ચ 11, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુણીજન

જે ગુણીજનો સાચીવાત મોઢે-મોઢ કહેવાની તાસીર ધરાવતા હોય એને લોકપ્રિય થવા જેવી મામુલી ઘેલછા પણ નથી હોતી. એને મન તો સત્ય એજ ઈશ્વર અને સત્ય એજ વાણી. એને ન તો કોઈ આનંદ આપી શકે છે ન કોઈ દુઃખ આપી શકે. આવા ગુણીજન જેટલા બરછટ દેખાતા હોય છે એમનાં નીજી જીવનમાં તેઓ એટલા જ સંયમી અને સરળ હોય છે. એવા તમામ ગુણીજનો ને દંડવત પ્રણામ અને જય શ્રી ગોપાલ. #કમલમ

इंसानी स्वभाव और जंगलियत

इतना ध्यान अगर और दूसरी गंदकी, आदतें और विकृत मानसिकता पर लगता तो शायद कोरोना इतना परेशान न करता! हालांकि इंसानी स्वभाव और उसके जँगलीपने में अब कुछ परदे जैसा नहीं है ! जंगली जानवर हो या इंसान अगर मजा आ रहा हो तो गंदकी में भी आसानी से रहेंगे पर अगर जान पे बनी तो शराफ़त ज़रूर दिखेगी! #कमलम