आग न बुझे द्वेष की
भले बरसे मेघ महान
- महाभारत
કહેવાનો તાતપર્ય એજ હશે કે,
ગુસ્સો યોગ્ય હોઈ શકે
દ્વેષ ક્યારેય નહીં.
ગુસ્સાનું કારણ પ્રામાણિક હોય અને ફક્ત ભૂલ સુધરે એટલી જ પ્રક્રિયા પૂરતો હોય છે.
જ્યારે દ્વેષનું કારણ અભિમાન હોય છે અને ચોટ આપનારને તબાહ કરવાનું હોય છે.
કમલ