દ્વેષ
आग न बुझे द्वेष की भले बरसे मेघ महान - महाभारत કહેવાનો તાતપર્ય એજ હશે કે, ગુસ્સો યોગ્ય હોઈ શકે દ્વેષ ક્યારેય નહીં. ગુસ્સાનું કારણ પ્રામાણિક હોય અને ફક્ત ભૂલ સુધરે એટલી જ પ્રક્રિયા પૂરતો હોય છે. જ્યારે દ્વેષનું કારણ અભિમાન હોય છે અને ચોટ આપનારને તબાહ કરવાનું હોય છે. કમલ