દ્વેષ

आग न बुझे द्वेष की
भले बरसे मेघ महान

- महाभारत

કહેવાનો તાતપર્ય એજ હશે કે,

ગુસ્સો યોગ્ય હોઈ શકે
દ્વેષ ક્યારેય નહીં.

ગુસ્સાનું કારણ પ્રામાણિક હોય અને ફક્ત ભૂલ સુધરે એટલી જ પ્રક્રિયા પૂરતો હોય છે.
જ્યારે દ્વેષનું કારણ અભિમાન હોય છે અને ચોટ આપનારને તબાહ કરવાનું હોય છે.

કમલ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો