આદર્શવાદીપણું
રાજનીતિમાં આદર્શવાદીપણું હથીયાર હોય છે. સત્તામાં ન હોય એ વધારે વાપરે. Core #Truth - કમલ ભરખડા તા.ક. સામાન્ય જીવનમાં પણ લાગુ પડે છે.
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.