આદર્શવાદીપણું

રાજનીતિમાં આદર્શવાદીપણું હથીયાર હોય છે. સત્તામાં ન હોય એ વધારે વાપરે.

Core #Truth

- કમલ ભરખડા

તા.ક. સામાન્ય જીવનમાં પણ લાગુ પડે છે.

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો