રાજનીતિમાં આદર્શવાદીપણું હથીયાર હોય છે. સત્તામાં ન હોય એ વધારે વાપરે.
Core #Truth
- કમલ ભરખડા
તા.ક. સામાન્ય જીવનમાં પણ લાગુ પડે છે.
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
રાજનીતિમાં આદર્શવાદીપણું હથીયાર હોય છે. સત્તામાં ન હોય એ વધારે વાપરે.
Core #Truth
- કમલ ભરખડા
તા.ક. સામાન્ય જીવનમાં પણ લાગુ પડે છે.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...