શિક્ષક કે પછી નોકરીયાત

હવે શિક્ષકો કયાં જોવા મળે છે. જે છે એ નોકરિયાત છે. જરૂર છે પ્રામાણિક અને યોગ્ય નિયતિવાન શિક્ષકની કે જે સંપુર્ણ પણે સમર્પિત હોય દેશના ઘડતરમાં. હાલનાં શિક્ષકો જ આવનાર સફળ સમાજ અને ભારતનાં માસ્ટર માઈન્ડ છે. જરુરી છે શિક્ષકોએ સ્વાર્થનાં વર્તુળને દેશ સુધી વધારવાની.

જે દેશ માટે હાલમાં પણ સુશિક્ષિત અને પ્રામાણિક વર્ગ તૈયાર કરી રહ્યાં છે એ તમામ શિક્ષકોને કોટી કોટી પ્રણામ. ચરણ વંદન.

આપણે તમામ શિક્ષકો જ છીએ. દરેકે એ જવાબદારી સાથે લઇને જ ચાલવું રહ્યુ.

#Teacher's day.

Kamal Bharakhda

"સમાજ" અને "વાદ"

સમાજ એટલે એવો ઓટલો કે જે પોતાનાં વજનથી જ તૂટશે! પરંતુ "વાદ"નામનો પત્થર ક્યારેય નહીં તૂટે!

- કમલ ભરખડા.

#Believe in #Humanity and dump rest. 

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો