પોસ્ટ્સ

સપ્ટેમ્બર 5, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શિક્ષક કે પછી નોકરીયાત

હવે શિક્ષકો કયાં જોવા મળે છે. જે છે એ નોકરિયાત છે. જરૂર છે પ્રામાણિક અને યોગ્ય નિયતિવાન શિક્ષકની કે જે સંપુર્ણ પણે સમર્પિત હોય દેશના ઘડતરમાં. હાલનાં શિક્ષકો જ આવનાર સફળ સમાજ અને ભારતનાં માસ્ટર માઈન્ડ છે. જરુરી છે શિક્ષકોએ સ્વાર્થનાં વર્તુળને દેશ સુધી વધારવાની. જે દેશ માટે હાલમાં પણ સુશિક્ષિત અને પ્રામાણિક વર્ગ તૈયાર કરી રહ્યાં છે એ તમામ શિક્ષકોને કોટી કોટી પ્રણામ. ચરણ વંદન. આપણે તમામ શિક્ષકો જ છીએ. દરેકે એ જવાબદારી સાથે લઇને જ ચાલવું રહ્યુ. #Teacher's day. Kamal Bharakhda

"સમાજ" અને "વાદ"

સમાજ એટલે એવો ઓટલો કે જે પોતાનાં વજનથી જ તૂટશે! પરંતુ "વાદ"નામનો પત્થર ક્યારેય નહીં તૂટે! - કમલ ભરખડા. #Believe in #Humanity and dump rest.