પોસ્ટ્સ

ડિસેમ્બર, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

सुरक्षा, असुरक्षा और इंसान

सुरक्षा शब्द ही किसी नाकाबिल ने निकाला होगा में यहा पर इंसानी सुरक्षा की बात नहीं कर रहा हु पर यह कहना चाहता हु की हमारी दुनिया हमे सुरक्षा के जिस द्वार पर ले जा रही है वो असल में बर्बादी का रास्ता है डर लगना इंसानी जरूरत है वहीँ भावनाए इंसान को जीने का सबक सिखाती है | अब यहाँ पर पुरे देश के सुरक्षा की जिम्मेदारी किसी चुन्नदे लोगो पर टिकी है जो की गलत है. हमारी हर असुरक्षाओ की जिम्मेदारी हमे हि उठानी है. इंसान सुरक्षित होकर बलातकारी, चोर और व्यभिचारी बनता है | - कमल

One more puke on Quora by an Indian!

One retarded has asked a question on Quora:  "I am 23-year-old Indian. How much money do I need to have today to invest so I don't have to work for my entire life?" My honest answer to him.  What a pathetic question itself! You are just 23 years old and you don’t want to work? and what we Indian are doing in Quora I really don’t appreciate. We have ruined up the concept quora by asking ridiculous queries like these kinds! :( What we Indians have asked mostly on Quora? in Descending order 1. Question on IIT IIM 2. Question like yours 3. Question on India Pakistan on Kashmir 4. hell, I’m still searching the fourth most asked thing. Grow up guys, even after a retirement you have to work something you love. Just look at your self and compare the bright people with your self. Adopt Discipline, Passion, Perfection and Professionalism kind of qualities from the rest of the world. We are hell in the middle of the situation where nothing will come out. We are no

નાના પગે મોટો કુદકો... ડોનીયર-228

છબી
નાના પગે મોટો કુદકો... ડોનીયર-228 આખરે ભારતે એરોનોટીક્સ જેવા વિષયમાં વિચારવાનું શરુ કરી દીધું અને શરુ કર્યા નાં થોડા જ સમયમાં ઉચ્ચકોટીનું પ્રમાણ પણ મળ્યું. ભારતે તેનું પ્રથમ વિમાન કે જે સંપૂર્ણ પણે ભારતના લોકો દ્વારા અને ભારતના જ સંશાધનો દ્વારા તૈયાર કર્યું છે. તેનું નામ છે ડોનીયર ૨૨૮. અને આ કાર્ય હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડનાં બાહોશ ઈજનેરો અને કર્મચારીઓ દ્વારા સમાપન થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ "ઉડાન ઇન્ડિયા" કેમ્પેઈન સાથે ભારત એરોનોટીક્સમાં કઇંક કરી શકે એવા વિચાર સાથે ભારતીયોને સોનેરી તક અર્પણ કરી છે. અને ગણતરીનાં સમયમાં જ ભારત એક ઈકોનોમિકલ અને સુસજ્જ ડોનીયર જેવા મોડલ સાથે પ્લેન તૈયાર પણ કરી નાખ્યું. વિચાર કરો અગર આ કાર્ય ને ફક્ત એક સરકારના જ ખભાની જરૂર હતી તો જો આ કાર્ય ૨૦-૩૦ વર્ષ પહેલા થયું હોત તો ભારત આજે એરોનોટીક્સમાં ઘણુંય આગળ હોત અને આપણે ઘણાં પાયદાનો સર કરી પણ લીધા હોત! પણ ખેર આગળ વધવું અને લોકોને આગળ વધારવા એ વિચારો અને દાનત પર નિર્ભર કરે છે. હું એરોનોટીક્સનો અભ્યાસી છું અને આ પગલાનું મહત્વ સમજુ છું. હું ફરીથી સરકારનો અને હિન્દુસ્તાન એરો