પોસ્ટ્સ

જુલાઈ 24, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અંતે નિર્ણય એજ આધારે લેવાતો હોય છે!

કોઈપણ વિષય, વસ્તુ, વ્યક્તિ કે પછી વ્યવસ્થા, એમનું સંપૂર્ણ થઈ જવું એ તો દુરની વાત છે પરંતુ મારા માનવા મુજબ, કોઈ એક જ નું સંપૂર્ણ થવું છે એવા 100% નિશ્ચય અથવા સંકલ્પ માત્રથી, વ્યક્તિને પોતાની હેસિયત ખ્યાલ આવી જતી હોય છે. બસ નિર્ણય એજ આધારે લેવાતાં હોય છે. અને વ્યક્તિ સફળ અને નિષ્ફળ એજ આધારે બનતો હોય છે. કમલ