સમય જયારે ખરેખરી પરીક્ષા લેતો હોય છે ત્યારે એ એટલા હડસેલા ખવડાવે છે કે ખાલી વાગે છે એટલી ખબર પડે...કેટલું વાગ્યું કેવી રીતે વાગ્યું એની કૈંજ ખબર પડતી નથી..
મારું ખરેખર માનવું છે કે, આજનાં યુવાને ફક્ત પોતાના જ ઉમરના ગ્રુપ સાથે સાથે વડીલ કક્ષાએ પહોંચેલા વડીલો સાથે થોડી ક્ષણ પસાર કરવી જોઈએ. તમે જે પરિસ્થતિ સાથે જજુમી રહ્યા છો તેની સાથે લડવાનો એમનો અનુભવ તમારાથી બમણો હોઈ શકે.
આવી જ રીતે હું મારા કુટુંબ ના એક વડીલ સાથે બેસ્યો હતો. એમણે ત્યારે મને એક સારી વાત કહી હતી. કે, ખરેખર મૂંઝવણ માં હોવ અને કોઈ અણધારી તકલીફ આવી જાય ત્યારે મોટાભાગે લોકો પોતાની જાત સાથે એવો પ્રશ્ન પૂછી બેસે છે કે,
હવે શું થશે?
પણ એમણે કહ્યું, આ પ્રશ્ન પૂછવો એના કરતા એ પૂછવું કે,
હવે આગળ શું કરી શકીએ?
આ બંને પ્રશ્ન સિક્કાની બે બાજુ છે. પરંતુ એક પ્રશ્ન તમને અંધકારમાં ઘસેડી જશે તો બીજો પ્રશ્ન તકલીફમાંથી બહાર નીકળવાના રસ્તા સુધી લઇ જશે. ફક્ત માનસિકતાનો જ ફર્ક છે સમસ્યા અને તેના સમાધાનમાં.
- કમલ ભરખડા
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
બંધ તાળાની ચાવી

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો
-
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અન...
-
તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી ...
-
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ ...
-
કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર...
-
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અન...
-
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે...
-
પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભ...
-
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવા...
-
દુધાળા પશુઓ અને ભારત - કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો ...
-
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન...