પોસ્ટ્સ

માર્ચ 8, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જ્યારે...આભને પણ જમીન જોવી પડી.. (સ્પેશીયલ થીયરી ઓફ રીલેટીવીટી)

છબી
વૈજ્ઞાનિક થીયરી, જે જગતની સૌથી મહત્વની સાબિત થઈ છે એવી, સ્પેશીયલ થિયરી ઓફ રિલેટિવિટી ને પણ જાકારો મળી ચુક્યો છે. આનાથી વધારે મોટીવેશનલ શું હોઈ શકે? વાંચો નીચેનો પત્ર. જેમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સિધ્ધાંતને જાકારો મળ્યો હતો. થોડી વધારે માહિતી: વિશ્વ વિખ્યાત પ્રોફેસર આલ્બર્ટ આઇન્સ્ટાઇન વિષે દરેકે થોડું ઘણું સાંભળ્યું હશે. તેઓને વિશ્વના અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિઓમાના એક માનવામાં આવે છે. એમના એક રીસર્ચ માટે અમેને નોબેલ પણ મળ્યું છે. આ ઉપરાંત, તેઓ સૌથી વધારે ચર્ચામાં એમના ત્રણ મુદ્દાઓને લઈને રહ્યા છે. ૧. તેઓ પાછલી જિંદગીમાં અત્યંત ઉચ્ચ બુદ્ધિ ક્ષમતા ધરાવતા હોવા છતાં તેઓનું બાળપણ અત્યંત કઠીન રહ્યું હતું. તેઓ એક માનસિક બીમારી ડિસ્લેક્સિયાના શિકાર હતા. જેમાં બાળકની બુદ્ધિ ક્ષમતા અન્ય સમાન વયના બાળક કરતા ઓછી અથવા નબળી હોય છે. (આમીર ખાનનું "તારે ઝમીન પર" ચલચિત્ર આ જ વિષય પર બન્યું છે.) ૨. સ્પેશીયલ થીયરી ઓફ રીલેટીવીટી ( જે ટૂંકમાં સૂર્ય પ્રકાશનાં અભ્યાસ સંદર્ભે છે તથા તેમાં ઝડપ અને સમય સાથેના ગુણાકાર ને પણ આવરી લેવામાં આવ્યો છે. E=MC^2 જેવું સુત્ર એમણે આ જ થીયરીથી જગત