થઇ જવાય છે.

ઘણું ચાલ્યા ને પછી એક જ ઓટલે બેસ્યાં
તેઓ બોલતાં જ રહ્યાને અમે રહી ગયાં

બહુ પગ ધ્રુજે છે હવે આગળ ચાલવામાં
લે આ તો મગજે ય બંધ થયું છે એમનું સાંભળવામાં

અઘરો સફર હતો એ ચાલી નાંખ્યો
પચે એવું નહોતું એ પણ સાંભળી નાખ્યું..

મગજના બારણાં ટાણે જ બંધ થાય છે મિત્ર કમલ,
અને જો પ્રીત હોય તો અંધ પણ ત્યારે જ થઈ જવાય છે.

- કમલ ભરખડા

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો