થઇ જવાય છે.
ઘણું ચાલ્યા ને પછી એક જ ઓટલે બેસ્યાં તેઓ બોલતાં જ રહ્યાને અમે રહી ગયાં બહુ પગ ધ્રુજે છે હવે આગળ ચાલવામાં લે આ તો મગજે ય બંધ થયું છે એમનું સાંભળવામાં અઘરો સફર હતો એ ચાલી નાંખ્યો પચે એવું નહોતું એ પણ સાંભળી નાખ્યું.. મગજના બારણાં ટાણે જ બંધ થાય છે મિત્ર કમલ, અને જો પ્રીત હોય તો અંધ પણ ત્યારે જ થઈ જવાય છે. - કમલ ભરખડા