વ્યક્તિ નું કેરેક્ટર સારું કે ખરાબ નથી હોતું...એ મજબુત અથવા નબળું હોય છે.
જયારે વ્યક્તિ એ કરેલા કોઈ પણ કર્મોનો એને ક્ષોભ અથવા ગિલ્ટી નથી હોતી તો એ વ્યક્તિનું કેરેક્ટર મજબુત અથવા સારું કહી શકો... બાકી.... જે પોતાના જ કરેલા કાર્યોમાં સંદેહ ઉભો કરે એનું કેરેક્ટર ૧૦૦ ગણું નબળું કહેવાય છે.
કોઈપણ કાર્ય કરતા પહેલા આગળનો વિચાર કરી લેવો ઉચિત છે. જો તમારૂ મગજ તમને છૂટ આપે તો એ તમારા કેરેક્ટર ને વધારે મજબુત કરશે. બાકી નહીં. આપણા કરેલા કર્મોના સીધા જવાબદાર આપણે જ છીએ.
આપણેકોઈના નિર્દેશનનું પરિણામ નથી. આપણે પરિણામ છીએ પોતાના લીધેલા નિર્ણયોનું.
- કમલ ભરખડા.