Cut To Point

ભારત લોકશાહી રાષ્ટ્ર છે, એટલે જ, 
પ્રજા ચૂંટે છે એના પ્રધાન ને. 

પરંતુ જયારે પ્રધાન પોતે પોતાની જાતને ચૂંટાવે, 
ત્યારે તેઓને પોતાની વોટબેંકો ઉભી કરવી પડે છે, 
જયારે ભારતમાં વોટબેંક એટલે જાતિવાદ અને ધર્મની રાજનીતિ, 
જે રાજકારણીઓ જનતાના "સ્વમાન"ને ઠેસ પહોચાડીને ઉભી કરે છે. 

ભારતીયો પાસે પોતાના સામાજિક કલ્ચર અને સ્વમાન સીવાય 
બીજું કશુંજ નથી એટલે, 
સ્વાભાવિક રીતે, જનતા પાસે જે છે ઉપયોગ તેનો જ થવાનો છે. 

પરંતુ 

જયારે ભારતીયો પાસે વિશ્વ કક્ષાનું વિજ્ઞાન, શિક્ષણ, કલા અને દુરંદેશી હશે 
ત્યારે એ રાજકારણીઓ ને તમારા સ્વમાન અને સ્વભાવની જરૂર નહીં પડે. 
ત્યાર પછી જ આપણા ભારતીયોને યોગ્ય સરકાર અને સરકારને યોગ્ય જનતા મળશે. 

समजदार को इशारा काफी 

જય હિન્દ. 














"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો