કર્મ કહો કે પૈસો, છે તો બન્ને કમાણી
વ્યાજબી વાત પૈસો ગમે તેટલો કેમ ન હોય, જો સરકાર સામે સાબીત ન કરી શકો તો કાળો. એવી જ રીતે, કર્મો જેટલાં પણ કરો, જો કોઈ માણસનુ ભલું ન કરી શક્યાં તો કાળા જ સમજવા. Kamal Bharakhda
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.