કર્મ કહો કે પૈસો, છે તો બન્ને કમાણી

વ્યાજબી વાત
પૈસો ગમે તેટલો કેમ ન હોય, જો સરકાર સામે સાબીત ન કરી શકો તો કાળો.
એવી જ રીતે,
કર્મો જેટલાં પણ કરો, જો કોઈ માણસનુ ભલું ન કરી શક્યાં તો કાળા જ સમજવા.
Kamal Bharakhda

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો