વ્યાજબી વાત
પૈસો ગમે તેટલો કેમ ન હોય, જો સરકાર સામે સાબીત ન કરી શકો તો કાળો.
એવી જ રીતે,
કર્મો જેટલાં પણ કરો, જો કોઈ માણસનુ ભલું ન કરી શક્યાં તો કાળા જ સમજવા.
Kamal Bharakhda
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...