પોસ્ટ્સ

જૂન 10, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

"જેલ એ મને મારી જાત સાથે વાત કરતા શીખવ્યું" - નેલ્સન મંડેલા

નેલ્સન મંડેલા એ ૨૭ વર્ષ સુધી જેલવાસ ભોગવી હતી. એ સમય એમનાં માટે ખુબ કપરો હતો. એ જયારે ૨૭ વર્ષ જીવનના પસાર કરીને બહાર આવે છે ત્યારે તે પોતાને એક અલગ વ્યક્તિ તરીકે જોવે છે. તેઓ ખાસ ટીપ્પણી કરે છે કે, જેલ એ મને એકલા બેસીને પોતાની જાત સાથે વાત કરતા શીખવાડ્યું. - કમલ