ભૂજળ એ સોના કરતા પણ મહત્વનું છે એ હંમેશા યાદ રાખવું
અને ભૂજળની માત્રા વધારવી અથવા ટકાવી રાખવા નું કામ ફક્ત જંગલો અથવા વૃક્ષોથી જ છે.
લોકો શહેરો તરફ આવી રહ્યા છે તેના અનેક કારણો માંથી એક કારણ એ પણ છે કે ખેતી ઉપયોગી ભૂજળ હવે ચિત્ર માં બતાવેલા ભાગોમાં ખુબ જ અલ્પમાત્રામાં રહ્યા છે.
વૃક્ષ એ જ જીવન છે. વૃક્ષ હશે તો જ પાણી હશે અને તો જ આ દુનિયા જીવવા લાયક બની રહેશે
#કમલમ