પોસ્ટ્સ

ઑક્ટોબર 11, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચર્ચામાં ભદ્રતાંનું મહત્વ

કોઈ વસ્તુનો ઉપહાસ કરવો અને તેની સમજણ આપવી એ લગભગ એક જ વસ્તું છે. એક ટીકા તરીકે લેવાય અને એક જ્ઞાન તરીકે લેવાય. બન્ને વચ્ચેની જે પાતળી લાઇન છે અને એ છે ભદ્ર ભાષાની. ભાષા જેટલી વ્યવહારિક વાપરો....રિએક્શન એટલાં જ સારા આવશે પછી ભલેને કહેનારનો ઈરાદો કેવો પણ કેમ ન હોય. Kamal Bharakhda તા. ક. બુદ્ધિશાળી અને સમજુ વ્યક્તિ તેની ભાષાનો ગુલામ હોય છે જ્ઞાનનો નહીં.