પોસ્ટ્સ

મે 16, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શું અનામત ખરેખર ચોકલેટ સાબિત થઇ?

શું અનામત ખરેખર ચોકલેટ સાબિત થઇ? જેથી લડવાનું બંધ થાય? નાં અહીં પોતાને ન્યાય ન મળતા વર્ગ ને અનામત આપી બેસાડી દેવામાં આવ્યા એવું થયું. કારણકે એ વર્ગ ને ખરેખર જરૂરીયાત સામાજિક સમાનતાની છે. જે હજુ પણ મળી નથી. તો પછી અનામત એ કર્યું શું? આ બાબત શીખ સમુદાયે જે કર્યું હતું આરબ અને ઇસ્લામી સમુદાયની સામે લડવા માટે એવું કરવાની જરૂર હતી પોતાને દલિત સમજતા ભાઈ બહેનોને - કમલ

India is still breathing

India is still breathing Just because of Few good things are still alive... So never loose a hope If We can see… nation is still alive even with lots of harming elements... Then Its just you and me... a smallest unit of the nation.. we shall never be broke until and unless if we manage to keep few more good things within! That's how it works.. I always believe... just because of few good things in me... I'm still alive... and I'm breathing... And something is working correctly. Kamal bharakhda

જો કામ કરવું હોય તો...શાર્ક જેવું કરો

જો કામ કરવું હોય તો...શાર્ક જેવું કરો... સમુદ્રી પક્ષીઓ જેવું નહીં.  શાર્ક એક એવું વ્યક્તિત્વ છે કે, જેને પોતાના પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તે પોતાની આવડત ને કેન્દ્રમાં રાખીને કોઈપણ ગોલ તરફ આગળ વધવા સક્ષમ છે. જયારે સમુદ્રી પક્ષી ઓ એટલે કે, સીગલ.... એ એવા પક્ષી ઓ છે જે શાર્ક દ્વારા વધેલા માંસના ટુકડાઓ સમુદ્રની સપાટી પર આવે ત્યારે એક જ જાટકે એ ટુકડા પર તૂટી પડવા વાળા જીવ છે. હવે તમે વિચારો શું બનવું જરૂરી છે. જી હાં, દરેકની પ્રાથમિકતાઓ અલગ હોય છે અને માનસિકતા પણ. પરંતુ વ્યક્તિમાં સમુદ્રી પક્ષી અને શાર્ક એમ બંને પ્રકારનું વ્યક્તિત્વ સમાયેલું હોય છેl જ. પસંદગી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે વ્યક્તિ એ બંનેમાંથી પ્રાધાન્યતા એક ને વધારે આપે છે આખરે રિઝલ્ટ એજ પ્રમાણે નું આવીને ઉભું રહે છે. શાર્ક જેવા કીલર વ્યક્તિત્વ સાથે કોઈપણ ક્ષેત્રમાં આગળ રહેવું એ જન્મજાત નથી. તેના માટે તપસ્ચર્યા કરવી જ પડે છે. જયારે સમુદ્રી પક્ષી બનવું ઘણું આસન છે. પરંતુ એ કાંઈ જીવન નથી. અહીં આપણે કાંઈ સાબિત કરવા માટે નથી જ આવ્યા પરંતુ વગર સાબિતી વગર મેદાન છોડવું પણ વ્યાજબી નથી. શાર્ક બનવા માટે, નેગેટીવ બનવા