સપનાં કે વિશ્વાસ?
સપનાઓ તો સિકંદરનાં પણ પુરા નથી થયા અને અને વિશ્વાસ તો નરસીંહ મહેતાનાં પણ અડગ રહ્યાં છે. કારણ ખબર છે? સપનાઓ બેજવાબદાર હોય શકે છે. જયારે વિશ્વાસ તો જવાબદારી સાથે જ રાખવાનો અને આપવાનો હોય છે. #કમલમ
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.