સપનાઓ તો સિકંદરનાં પણ પુરા નથી થયા અને
અને વિશ્વાસ તો નરસીંહ મહેતાનાં પણ અડગ રહ્યાં છે.
કારણ ખબર છે?
સપનાઓ બેજવાબદાર હોય શકે છે.
જયારે વિશ્વાસ તો જવાબદારી સાથે જ રાખવાનો અને આપવાનો હોય છે.
#કમલમ
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
સપનાઓ તો સિકંદરનાં પણ પુરા નથી થયા અને
અને વિશ્વાસ તો નરસીંહ મહેતાનાં પણ અડગ રહ્યાં છે.
કારણ ખબર છે?
સપનાઓ બેજવાબદાર હોય શકે છે.
જયારે વિશ્વાસ તો જવાબદારી સાથે જ રાખવાનો અને આપવાનો હોય છે.
#કમલમ
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...