પોસ્ટ્સ

માર્ચ 28, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મૃત્યુ

મૃત્યુ ને એક બીજી સારી ઓળખ આપી શકીએ છીએ! મૃત્યુ = નિઃશ્વાસીત ઉપવાસ જેમ નકોરડા ઉપવાસમાં અન્ન સાથે સાથે પાણી પણ ત્યજ્વાનું હોય છે એ જ રીતે મૃત્યુમાં અવિનાશી આત્મા તેનાં શરીર દ્વારા કાયમ માટે શ્વાસો-શ્વાસ ત્યજે છે. એટલે મૃત્યુ એ ઉપવાસીત પ્રક્રિયા છે. #કમલમ