જેમ કડવો ખોરાક પેટ સાફ કરે, તેમજ
સાંભળેલા કડવાં શબ્દો આપણી જીભ સાફ કરે,
કડવી વાસ્તવિકતાઓનું આત્મજ્ઞાન વિચારો સાફ કરે,
અને......
કડવાં અનુભવો આવનાર પ્રયત્નોમાં સુધારો કરે છે.
By Kamal Bharakhda
સાંભળેલા કડવાં શબ્દો આપણી જીભ સાફ કરે,
કડવી વાસ્તવિકતાઓનું આત્મજ્ઞાન વિચારો સાફ કરે,
અને......
કડવાં અનુભવો આવનાર પ્રયત્નોમાં સુધારો કરે છે.
By Kamal Bharakhda