એક યુવાને માણસની બનાવેલી તમામ વસ્તુઓનો ત્યાગ કર્યો પણ જ્યારે એમને ખબર પડી કે તેઓ પણ માણસનું જ સ્વરૂપ છે તેઓએ એ પણ ત્યાગ કરવાનો પ્રયત્ન કર્યો. પણ એમનાથી એ થયું નહીં. તેઓ એમના ગુરુ પાસે ગયાં અને પ્રશ્ન કર્યો અને એમના ગુરુ એ કીધું કે,
"તારે જે કરવું હોય એ કર અને આ વિચારનો પણ ત્યાગ કારણકે એ ય તે જ બનાવેલો છે..." ;)
પૂર્ણવિરામ
કમલ