વિચાર પણ તારો જ છે!

એક યુવાને માણસની બનાવેલી તમામ વસ્તુઓનો ત્યાગ કર્યો પણ જ્યારે એમને ખબર પડી કે તેઓ પણ માણસનું જ સ્વરૂપ છે તેઓએ એ પણ ત્યાગ કરવાનો પ્રયત્ન કર્યો. પણ એમનાથી એ થયું નહીં. તેઓ એમના ગુરુ પાસે ગયાં અને પ્રશ્ન કર્યો અને એમના ગુરુ એ કીધું કે,

"તારે જે કરવું હોય એ કર અને આ વિચારનો પણ ત્યાગ કારણકે એ ય તે જ બનાવેલો છે..."  ;)

પૂર્ણવિરામ

કમલ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો