તું સપડાઈ ન જા
કર્મનાં અંધકારમાં તું સપડાઈ ન જા સબંધનાં જાળમાં તું સપડાઈ ન જા જન્મના ચોપડે તું સપડાઈ ન જા હદ કરી છે હવે તો આ બુદ્ધિ એ સમજદારીના ભરોસે તું સપડાઈ ન જા. -કમલ
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.