તું સપડાઈ ન જા

કર્મનાં અંધકારમાં તું સપડાઈ ન જા
સબંધનાં જાળમાં તું સપડાઈ ન જા
જન્મના ચોપડે તું સપડાઈ ન જા
હદ કરી છે હવે તો આ બુદ્ધિ એ
સમજદારીના ભરોસે તું સપડાઈ ન જા.

-કમલ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો