માણસ અને વાંદરામાં ફરક શું છે?
માણસ અને વાંદરામાં ફરક શું છે? વાંદરાની પાસેથી એક કેળું લેવા માટે તમે વાંદરાને એ ક્યારેય સમજાવી ન શકો કે તને સ્વર્ગમાં જઈને અનંત કેળાઓના બગીચા મળશે બસ તું આ કેળું મને આપી દે. પણ માણસને સમજાવી શકીએ છીએ.. 😅 #કમલમ
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.