એક સૈનિકની કલમનાં પરાક્રમ

એક સૈનિક કે જેણે વિશ્વયુદ્ધ વખતે બંદી બન્યાં પછી અઢળક કવિતાઓ લખી અને અનેક યુવકો/યુવતી ઓ આઝાદીનાં સાક્ષી અને કારણ બન્યાં

આઝાદ થયા બાદ હલકમાંથી આઝાદીનો અવાજ દબાઈ ગયો અને શબ્દોમાં નબળાઈની માંદગી આવતા જ ગરીબી અને ભૂખમરાનાં સાક્ષી અને ભોગ એવાં અનેક યુવકો/યુવતી બન્યાં

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો