સહજ

સહજતા એક જ એવો ગુણ છે જે તમામ માનસિકતાથી ઉપર છે. કારણકે, તેમાં સ્વીકારભાવ છે. 

શ્રી કૃષ્ણ સહજ હતાં પરંતુ અસહજ લોકો તેમને નટખટ કહે છે. તેનું કારણ એ છે કે, જીવનની સહજ પ્રકૃતિ અસહજ લોકોનાં સમજની બહારની વાત છે. એટલે જ સહજ વ્યક્તિ બ્રહ્મ બને છે અને બ્રહ્મ જ્યારે શારીરિક હોય ત્યારે એ કૃષ્ણ બને છે અથવા ક્રિષ્ના.

સહજતા એટલે શૂન્ય મસ્તિષ્કતા...

#Kamalam

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો