Truth of Life!

તળેટી પર મોટી દેખાતી વસ્તુ જોઈ ને જે આકર્ષણ થાય એ જ્ઞાન છે.
ગીરનાર ચડી જઈએ અને તળેટીનું બધું શુક્ષ્મ દેખાય એ સત્ય છે. અને ફરી તળેટી પર આવીને દરેક આકર્ષણની પાછળ રહેલા તમારા સત્ય ને ગીરનાર ઉપરથી જોઈલા સત્ય સાથે સરખાવો એ આધ્યાત્મ છે. અને એજ સાચી સમજણ છે.

- કમલ ભરખડા

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો