માણસે ખરેખર એ પરિસ્થતિ / અવસ્થા પર પહોંચવાનું છે જયારે તેના પર કોઈનાં ભાવ કે પ્રતિભાવનો કોઈ ફર્ક જ ન પડે. વ્યક્તિ જયારે એ સમજી લે એટલે એને ક્યારેય દુ:ખ ન થાય. હા તકલીફ થાય પણ દુખ નહીં. તકલીફ અને દુઃખ એ બંને અલગ વસ્તુ છે. તકલીફ માર્ગદર્શન કરી આપે જયારે દુઃખ માર્ગ ભૂલવાડે છે.
પણ આપણી રોજની ક્રિયાઓ જ લોકોની સામે મોટું, ભરચક, ભપકાદાર અને વિશાળ અથવા એવી કરીએ છીએ કે જે ખરેખર આપણે આંતરિક તે કાર્યો સાથે કશુંજ લેવા દેવા નથી પણ છતાં કરે રાખીએ છીએ. એટલે જયારે લોકો વગર બુદ્ધિ એ આપણા કાર્ય પર ભાવ પ્રતિભાવ આપે ત્યારે દુઃખી થવું સ્વાભાવિક થઇ જાય છે. કારણકે જેના માટે કર્યું છે તેઓ જ રાજી નથી.
મૂળ વાત એ કે, જયારે આપણે ખરેખર આત્મિક દ્રષ્ટીએ કોઈના પણ સુચનની પરવાહ કર્યા વગર કાર્ય કરીએ ત્યારે એ કાર્ય હમેશાં આપણું ગમતું કાર્ય હશે અને કાર્ય જયારે ગમતું હોય હોય ત્યારે સફળતા અને અસફળતા જેવી પરિસ્થતિઓ કોઈ પ્રતિભાવ છોડતી નથી.
જય શ્રી ગોપાલ
- કમલ
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
ભાવ - પ્રતિભાવ અને દુઃખ

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો
-
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અન...
-
તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી ...
-
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ ...
-
કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર...
-
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અન...
-
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે...
-
પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભ...
-
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવા...
-
દુધાળા પશુઓ અને ભારત - કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો ...
-
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન...