પોસ્ટ્સ

જાન્યુઆરી 10, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

લોકો શું કહેશે?

"લોકો શું કહેશે?" કદાચ એવા પ્રતીકારો ના ભય ને લીધે જ ઘણાંય કલાકારો એ પોતાની કલ્પના અને વાસ્તવિકતાને પોતાનું ગમતું સ્વરૂપ નહીં આપી શક્યા હોય! એટલે જ વિશ્વમાં સારા લેખકો. અભિનેતા, નેતા, અને અન્ય ક્ષેત્રોના કલાકારો ખુબ જ જુજ છે. લોકો તો ઘણુય સંભાળીને જ ચાલે છે એટલે જ અલગ ચાલવાવાળાને પોતાનો રસ્તો ગોતવો નથી પડતો.... જ્યાં કોઈ ન હોય એ દેખાઈ જ આવે છે. પરંતુ ત્યાં ચાલવાની હિમ્મત....... શુભ રાત્રી વડીલોને અને મિત્રોને - કમલ.

કોઈન જેણે બીટ કરી દીધા બધાને

#બીટકોઈન બાપ રે શું માયા છે. લોકો ને કાગળના કમાવવામાં ફાંફાં છે ને વાતો વર્ચ્યુલ કરન્સી ની કરે છે. ભારતની લગભગ 80% પબ્લિક મિનિમમ આવક પર પહોંચે ત્યારે આ સંદર્ભ વિચારવું રહે. નોંધ: જ્યાં સુધી ગણિત ન સમજાય ત્યાં સુધી દાખલા ગણી જ ન શકો... આવું અમારા સાહેબ કે'તા.. કમલ ભરખડા