પોસ્ટ્સ

જુલાઈ 29, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શાસ્ત્રીય સંગીત, શાળાઓ અને ભારત

કેટલી ભારતીય શાળાઓમાં શાસ્ત્રીય સંગીત શીખવાડવામાં આવે છે? અને કેટલા ભારતીયો, શાસ્ત્રીય સંગીત વિશે જાણે છે અને તેનો આનંદ લે છે? જેમ ગણિત વિજ્ઞાન માં રસ હોય કે ન હોય પણ જો શીખ્યાં હોઈએ તો એ વિષયો જીવનભર સાથ આપે છે કોઈપણ ક્ષેત્રે! એ મુજબ ભારતીય સંગીત એ ભારતીયની માનસિકતાને અનુરૂપ છે. એ જ સંગીત આપણને ફળદ્રુપ રાખવામાં મદદરૂપ નીવડી શકે છે. આપણી માનસિક શક્તિઓ ને વિકસવામાં મદદરૂપ થઇ શકે છે. કમલ

સાતત્યની ગેરહાજરી, હાલની ગુજરાતી ફિલ્મોમાં!

હાલની ગુજરાતી ફિલ્મો સાતત્ય વગરની હોય છે. ક્યારે રિધમ મૂકી દે, એ ડાયરેક્ટરને પણ કદાચ ખ્યાલ નથી રહેતો. લગભગ પ્રયત્ન અને બનાવટી વધારે લાગે છે. મને લાગે છે... પ્રોપર ચોખ્ખી ગુજરાતી ભાષાનો ઉપયોગ જ બનાવટીપણું વધુ ઉભું કરે છે. કોઈપણ વિષય તેની તળપદી સંસ્કૃતિ સિવાય નક્કામો છે. એ જ ભારે પડી રહી છે હાલ ગુજરાતી મૂવીઝ ને. જુના ગુજરાતી ફિલ્મોમાં સૌરાષ્ટ્રની તળપદી ભાષા હતી.. એટલે જ ચાલી. Objection Allowd! કમલ