પોસ્ટ્સ

2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પતિ-પત્ની વચ્ચે સબંધોમાં વધતા અંતરના કારણો

સ્ત્રી પુરુષ વચ્ચે સબંધોમાં વધતા અંતરના કારણો? શું ખરેખર મનોવૈજ્ઞાનિક કારણો હોઈ શકે? પુરુષને સ્ત્રીની કઈ વાત થી તકલીફ હોઈ શકે? તેના સ્વભાવથી? ના/કદાચ તેના મિજાજથી? ના/કદાચ તેના વર્તનથી? ના/કદાચ તેના મુડ સ્વીન્ગ્સથી? ના/કદાચ તો પછી શેનાથી? પુરુષને સ્ત્રીઓની એક જ આદતથી તકલીફ થાય છે. તેમની દલીલોથી. પુરુષોને દલીલોથી પણ તકલીફ નથી હોતી પણ દલીલમાં સ્ત્રી જે મુદ્દાને પ્રાથમિકતા આપતી હોય છે એ મુદ્દે સ્ત્રી સાચી જ હોય છે પણ જીવનના બીજા પ્રકરણમાં (વ્યવસાયિક) વ્યસ્ત રહેલ પુરુષ માટે એ મુદ્દો તેની પ્રાથમિકતામાં નથી હોતો. એટલે ટેકનીકલી સ્ત્રી સાચી છે અને પુરુષ પણ. જયારે હમસફરની પ્રાથમિકતા અલગ પડે ત્યારે વિચારોમાં ભેદ નજરે ચડે છે. એ ભેદ ધીમે ધીમે વકરે અને એક વિકરાળ સ્વરૂપ લે છે. અને છેલ્લે સ્ત્રીઓ માટે એ વકરેલી પરિસ્થતિ માનસિક તણાવ બની જાય છે. અને એ માનસિક તણાવમાં સ્ત્રીના મોઢેથી નીકળેલ તમામ શબ્દો પુરુષ માટે એટલા વેધક સાબિત થાય છે કે પુરુષની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઇ જાય છે. પુરુષ જયારે પોતે હાથમાં લીધેલી પ્રાથમિકતાઓ પર પુરુતુ ધ્યાન ન આપી શકે એટલે એ માનસિક તણાવમાં

મોજ માં રહેવું એટલે? અને મોજ માં રહી કોણ શકે?

છબી
જે વ્યક્તિ, વર્તમાનમાં રહે, (to live in Present) ઉદારમતનો હોય અને (Liberal) આશાવાદી હોય (Optimistic) તે જ વ્યક્તિ મોજીલો છે, અને મોજમાં રહે છે, એવું કહી શકાય. તા.ક. .....અને બાકી બધા "ખોજ"માં જ રહે છે. કોની ? ભાઈલા "મોજ"ની જ તો   hahaha - Kamal Bharakhda

સાચું શું? પ્રાચીન કે મોર્ડન સમય?

આજે એક સાહેબ સાથે ચર્ચા થઈ હતી. તેઓને પ્રાચિન ભારતનાં અથવા સનાતન ધર્મ પર અત્યારના લોકોના અવિશ્વાસને લઇને થોડાં માયુસ મેહસૂસ કરી રહ્યા હતા એવું લાગ્યું. આગળ એમણે કહ્યું કે, જ્યાં સુધી કોઈ વસ્તું હમ્બગ પુરવાર ન થાય ત્યાંર સુધી હું એ વિચારોને છોડી શકું એ પરિસ્થતિમાં નથી. મારું એમને કહેવું હતું કે, કોઈ પણ વિચારો હમ્બગ પુરવાર થાય પછી જ તેનું મૂલ્યાંકન ઓછું કરવું એજ નિયમ નથી. ઘણી વખત એમ પણ બને... સમય અનુસાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશને જે આધુનિક સમાજવ્યવસ્થાની જરૂરિયાત ઊભી થાય તેનાં માટે જે પ્રાચીન સમયની પ્રથા, નીતિ નિયમો ભલે ઉપયોગી અને અસરકારક રહ્યાં હોય છતાં તેનું સમયની માંગણી પ્રમાણે તેં તમામ પરિબળોનું બિનજરૂરીપણું પણ સાબીત થઈ શકે છે કે હવે એ નીતિ નિયમોની દેશને અને આધુનિક સમાજને જરૂરી નથી. એક એકદમ સરળ દાખલો આપુ. પ્રાચિન ભારતની પરંપરાને થાળી સમજો જેમાં રોટલી, શાક, રાયતું અને કચુંબર પીરસવામાં આવ્યુ છે. પરંતુ સમય મુજબ તમે નાસ્તો કરવા બહાર જશો તો એ થાળી તો નહીં જ જમો. પણ, જો એજ રોટલીમાં પહેલાં થોડું રાયતું લગાડી ઉપર થોડું કચુંબર અને છેલ્લે શાક રાખીને રોટલીનો રો

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ

છબી
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન્વય) જે વ્યક્તિ ,  કોઈને માને કે ન માને પરંતુ   તે પ્રત્યક્ષ કે પરોક્ષપણે હિન્દૂ “સિસ્ટમ”નો જ ગણાતો અને હાલમાં પણ ગણાય જ છે. પ્રાચીન હિંદુત્વ એક સર્ટિફિકેટ લેસ સિસ્ટમ હશે. જેમકે , બાઉન્ડ્રીલેસ સ્ટ્રક્ચર એટલે કે, કોઈપણ પ્રકારના બંધન વગરની ઉદારવાદીનીતિ અને વ્યક્તિઓથી બનેલું સુઆયોજિત માળખું. માણસાઈ, સંપન્ન સમાજરચના અને સમૃદ્ધ રાષ્ટ્ર બસ એજ એમના લક્ષ્યો હતાં. હિંદુત્વ એ ત્યારની સ્થાપિત ભારતીય સંસ્કૃતિનો સંપુર્ણ ભાગ હતો, જેમાં કોઈપણ ભૌતિક , લૌકિક ,  સામાજીક ,  વૈચારિક કે પછી ધાર્મિક બંધનો અને અન્ય બંધારણો કે જે માણસને પોતાની સ્વતંત્રતા વિરૂદ્ધ બાંધી રાખે તેવી કોઈ જોગવાઇઓ જ ન હતી. એક એવી અત્યાધુનિક રેશનલ વિચારધારાની સંસ્કૃતિ કે   જેણે હર-હંમેશ તમામ બીજી સંસ્કૃતિઓને અને વિચારધારાને આવકાર જ આપ્યો છે. શું તમે શરાબ પીવો છો ,  તમે માંસ ખાઓ છો ,  તમે મૂર્તિ પૂજામાં નથી માનતા ,  તમે મંદિરમાં નથી જતાં ,  તમે નિત્ય ક્રિયા નથી કરતા ,  ત

What it should be?

Since, sitting government has been arrived, people of India get back their lost enthusiasm for their country, which has been graved since we got independent. People, maximum people are taking part in politics... and they are increasingly self educating their self to rationalise what's good and what's wrong. Due to some heavy decisions, People are facing trouble but they do know what is going on... People do know, most major people who protesting against sitting government are propagandistic. We know our country is in unstable zone...but what the point of making people scared? Come out with the solutions (if you think you have)..or .....or...... or...... help people to get out from their helpless zone. And that's how sympathy would earn. We People do know difference between real Protest and negative Criticism Kamal Bharakhda

Modi, Opposition and India

"મોદી વિરુદ્ધ કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ નથી એટલે મોદીને હર વખતે ચુંટણી જીતવાનો લાભ મળે છે." - વિપક્ષ એક મિનીટ, મોદી કોઈ સ્કુલ કે કોલેજનો લીડર નથી...એ દેશનો લીડર છે. જો વિપક્ષો પાસે મોદીને ટક્કર આપનાર વ્યક્તિ ન હોય તો ઉભો કરો. મોદી જયારે રાજનીતિમાં આવ્યા ત્યારે એમની પાસે પણ એટલા જ શાસ્ત્રો અને શસ્ત્રો મોજુદ હતા જેટલા વિપક્ષ પાસે છે. વિપક્ષ અત્યારે મોદી વિરોધી રાજનીતિ રમે છે. જેનાથી કદાચ એમને આવનાર ચુંટણીઓમાં લાભ મળે. લોકો એટલા પણ મૂરખ નથી રહ્યા કે તેઓ એ ન સમજી શકે શું ચાલી રહ્યું છે. જો મોદી સામે જીતવું હોય તો મોદી થી મોટું બનવું પડશે. દરેક આવનાર ઉમ્મેદવારોને મોર્ડન ભારતનાં પ્લાન અને ગરીબીની સામે પ્રોપર એક્શન પ્લાન્સ રજુ કરવા પડશે. જે મોદીના પ્લાન્સથી મજબુત અને અસરકારક હોવા જોઇશે. જો એ નહીં થાય ત્યાં સુધી મોદી તેના હથિયાર મૂકી શકે એમ નથી. રાહુલ ગાંધીએ એમની શરૂઆતમાં એક વાક્ય બોલ્યા હતા કે, "આગળ વધવા માટે કોઈને પાછળ કરવાની જરૂર નથી પણ પોતે આગળ વધવાની જરૂર છે. એટલે ઓટોમેટીકલી તમારા વિરોધીઓ તમારી પાછળ રહી જશે." રાહુલગાંધીને એમના જ શબ્દો કોઈ યાદ કરાવે એવી આશા રાખીએ. અને

ભારત, ડિજીટલ સિક્યોરિટી, આધારવૃતિ અને શિક્ષણ!

છબી
રા હુલ ગાંધી સાથે થોડા દિવસ પહેલા બનેલી ઘટના કે જેમાં એમના TWITTER એકાઉન્ટને હેક કરવામાં આવ્યું હતું. ભારત અને તેના આવનાર પ્રકલ્પો માટે સાયબર સિક્યોરીટી અને ડીજીટલ સિક્યોરીટી આંખ ઉઘાડનાર મુદ્દો તો કહેવાય. હેકીંગ એટલે શું? હેકીંગથી દેશને શું અને કેવી રીતે ફરક પડે છે? અને ક્યાં પરિબળોને લીધે હેકીંગ થાય છે? આ પાયાના પ્રશ્નોના જવાબ સમજવા જરૂરી. કોઈપણ ડીઝીટલ સીસ્ટમ હેક થવી એટલે વાપરનારના તેની જાણબહાર તેના ડેટા/માહિતી સાથે ચેડાં કરવા. જે લગભગ કોઈની પણ સાથે થઇ શકે છે. ડિજીટલ સિક્યોરીટી એટલે એવી વ્યવસ્થા કે જે તમને અને તમારા તંત્રને હેકીંગ જેવા દુષણથી બચાવે. ડિજીટલ સિક્યોરિટીનાં મુદ્દે ફક્ત ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વ મુશ્કેલી અનુભવી રહ્યુ છે. પરિસ્થતી એવી છે કે , જે નવી ડિજીટલ પ્રોડક્ટ બજારમાં આવે કે તેનાં અમુક ક્ષણોમાં જ તેની સુરક્ષા તોડવાના રસ્તાઓ એક નહીં પણ ઘણાંય નીકળી આવે છે. એ તો વાત થઈ બ્રેઈન સ્ટોરેજની કે જેની પાસે વધારે હશે એ જ આગળ રહેશે. તંત્ર ઘડનારની નબળાઈ એ કે તેને પોતાનું પત્તુ પહેલાં ખોલવું રહ્યું અને તંત્ર તોડનારનું જમાપાસું એ કે , તેને તંત્રની

Life Means A Change

Life takes you to the way where you have to choose one option from the many. sometimes your have only two option indeed, Progressive approach or Stand still approach. Same stage you need lots of courage to choose one because you have to burry one and have to choose an option which makes your life more comfort. Well excuse me, what ? A comfort ? I'm sorry comfort ness is the last stage of the heavy struggle downtime. And what I feel right now is just a randomness but defiantly not a independent. If I go with stand still option I would have to continue to my randomness and all the situations will be the same as...you would no deserve to blame or change. one last option you have is a progressive approach , where you need real person inside you. that is the only way how you could re- originate your self throughout. you may have lots of hurdles during progression but they all are harmonic. Indeed life is a harmonic in the core side. # LifeMeansChange Kamal Bharakhda

કામ થવું જોઈએ!

એક ગામમાં ત્રણ જ ખેડુત હતાં. આખા ગામનાં અનાજ પાણીની વ્યવસ્થાની જવાબદારી એ ખેડુતો પર જ હતી. એ લોકો જે ઉગાડે એજ લોકો ખાઇ શકે... ત્રણમાંથી એક એ તો મહેનત કરવાનું બંધ કર્યુ અને પહેલો ન કરે તો મારે કરવાની ક્યાં જરૂર છે એવી ભાવનાથી બીજા ખેડુતે પણ મહેનત કરવાનું બંધ કર્યુ. હવે આખા ગામની જવાબદારી આવી પડી ત્રીજા ઉપર. એ પણ છટકી શક્તો હતો પણ એણે મહેનત બમણી ચાલુ કરી... લોકો ને ઓછું મળતું પણ મળતું ખરાં. ધીમે ધીમે ત્રીજા ખેડુતની ગામમાં લોક ચાહના અને માનપાન વધવા લાગ્યાં. અને એ ગામનો પટેલ થયો. હવે ઓલા બન્ને ને લાગ્યાં મરચા. અને ઈર્ષ્યામાં ને ઈર્ષ્યામાં એ બન્ને યે પણ પુરપાટ ખેતી કરવાનું ચાલું કર્યુ. અને જોતજોતામાં એટલું બધું અનાજ પેદા કર્યુ કે ગામનાં લોકોની આખા વરસની ખપત પુરી થઈ અને સાથે સાથે આગળ પાછળનાં ગામડાઓને પણ વહેંચીને એ વેપાર વધાર્યો. ઈર્ષ્યા તો ઈર્ષ્યા....અંતે થયો તો ગામને જ ફાયદો ને! નજીકનાં ભવિષ્યમાં ભારતમાં પણ આવુ જોવા મળે તો નવાઈ ન પામતા. ;) Kamal Bharakhda

ભારત, એક મહાન દેશ (?)

છબી
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવાનો કા, અલબેલો કા, મતવાલો કા, ઇસ દેશ કે યારો લગ ગયે હૈ, બડે મોટે મોટે લગ ગયે હૈ! -      ટીમ, ઐસી તૈસી ડેમોક્રેસી દેશ મહાન બને છે પણ કોના થકી? બીલકુલ એમના નાગરિકોના યોગ્ય અભિગમ થકી. આપણે અમેરિકાનો જ દાખલો લઈએ તો ખ્યાલ આવે કે, અમેરિકનો એક એવાં અભિગમ સાથે જ જન્મ લે છે કે જેના માટે દેશની ઉન્નતિ સિવાય બીજું કૈંજ વિશેષ નથી હોતું. ભારત પણ એક સમયે સોનાની ચીડિયા તરીકે ઓળખાયું હતું. દસ એક સદીઓમાં એવું તો શું થયું કે, હવે એ પરિસ્થતિ આપણે સપનામાં પણ વિચારી ન શકીએ કે, ભારત સમૃદ્ધિને ખોળે પાછું આવશે! દેશનું સ્ટેપ બાય સ્ટેપ ઉન્નત થવું એ ખરેખર અતિમહત્વની વિભાવના(Concept) છે જે સમજવી ખુબ જરૂરી છે. દેશની ડેટમ લેવલથી મહાન(ઉન્નત) થવાં સુધીની પદ્ધતિ છે જેને દેશનો ઉત્ક્રાંતિવાદ કહી શકાય. હાં, દેશની ઉત્ક્રાંતિ ડાર્વિનના માણસના ઉત્ક્રાંતિના સિધ્ધાંતની સમાંતર જ ચાલે છે. આગળ વધીએ.   દેશની મહાનતા કોઈ ઈમારત નથી કે જેને એકવાર બનાવી લીધા પછી ધ્યાનબાર કરી દેવા

અંતિમવાદ (Extremism) નો જવાબદાર કોણ?

રાષ્ટ્રવાદી અંતિમવાદનો જવાબદાર કોણ? ધાર્મિક અંતિમવાદના પ્રેરક અને મુળ જવાબદાર કોણ? ખરેખર આ આખા જગતની રાજનીતિની ગ્રાઉન્ડ રીયાલીટી છે શું? કે જયારે જનતા પોતાની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં લઈને ચુંટવા નીકળે ત્યારે એમને અંતિમવાદી કહી ને સંબોધવા પડે? આપણે હર વખતે ઘટના બન્યા પછી અનુમાન કરવાની અને ઓબ્જેકશન લેવાની જ જવાબદારી લઈએ છીએ. (દરેક જાણકારની વાત છે) આપણે ગ્રાઉન્ડ રીયાલીટીનાં પર ખદબદતાં દુષણ પર ફક્ત આક્ષેપબાજી કરી છુટા થઈએ છે. પણ એ દુષણોને ડામવાના પ્રયત્નો નથી થતા, ઉલ્ટું જનતાને એમનાં લીધેલાં સ્ટેન્ડ પર એમને મુરખ, કટ્ટર, આતંકવાદી અથવા અંતિમવાદી કહીં ને જાકારો આપીએ છીએ. આખરે ક્યાં સુધી આપણે જનતા જનાર્દનને એમના લીધેલા પગલા બાબતે એમને દોષિત માનતા રહીશું? આખરે એવાં તો ક્યાં કારણો છે જે જનતાને ખ્યાલ છે પણ મને અને તમને નહીં? આખરે જનતા અંતિમવાદ અથવા રાષ્ટ્રવાદનાં રવાડે કેમ ચડે છે? એક ઘટના મેં સાંભળી હતી. એક વૈજ્ઞાનિકને અમુક એક પ્રકારનું પીણું ખુબ ભાવતું પણ એ પીણું જેમાંથી તૈયાર થતું એ છોડ મોટે ભાગે ગરમીમાં જ ફળતું. પરંતુ તેનો પાક શિયાળામાં અને વરસાદમાં એમને ન મળે. સીઝનલ હતું. હવે તેણે