સાચી કદર શેની?


શો રૂમમાંથી દસ હજાર રૂપિયામાં લીધેલી સાડીને રસ્તા ઉપર ઉભા રહી ૫૦૦૦ હજાર માં પણ વહેચી ને બતાવો....

એમ જ દુનિયામાં તમારા ગુણો અથવા જ્ઞાનની સાથે કાઈ લેવા દેવા નથી... તમે એને કઈ રીતે પીરસો છો એ મહત્વ નું છે. બાકી તમારી તમારી કીમત ગમે તે કરી જશે..

- કમલ ભરખડા.

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો