માનસિક અંધાપો

વધારે સમજી-વિચારી ચાલવા વાળાને અજીબ પ્રકારનો અંધાપો હોય છે.

તેઓ ફક્ત પરિણામ આપી જાણે છે અને અંધાપાને લીધે આવેલ આંનદ જોઈ નથી શકતાં એટલે માણવાની તક પણ ગુમાવે છે.

શાહબુદ્ધિન સાહેબ સાચું કહે છે ખરો આનંદ તો અવલોકનમાં જ છે. અને સમદ્રષ્ટિ અવલોકન ત્યારે જ શક્ય છે જ્યારે દિમાગના તમામ પ્રકારના દરવાજા ખુલ્લા હોય.

પૂર્વધારણાઓ એટલે જ એ અંધાપો.

કમલ.

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો