પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

महात्यागी कौन है?

शंकराचार्यजी ने कहा था कि हम कहाँ महात्यागी है! महात्यागी तो वह अज्ञानी है जो "महान" को त्यागकर बैठा है छोटी-छोटी चीज़ो में! 🙌🙏

Be Aware!

आप अन्धो के बग़ीचे में आँखे बो ने बैठे है  अगर पौधा छोटा हुआ तो कूचल दिया जाएगा  #Kamalam

અંતઃ નો કૂવો

છબી
અંતઃ નાં કુવામાં પડવાનું જોખમ લીધું થોડેક નીચે ગયો તો નદી મળી નદી ને પ્રણામ કરવા થોડો હજી ઝૂક્યો તો સમુદ્રનો ઘુઘવાટ સંભળાયો આંખ બંધ કરી ઘૂઘવાટની દિશામાં ચાલ્યો તો સમુદ્ર ભાળ્યો સમુદ્રનાં કિનારેથી આહલાદક ક્ષિતિજ જોયું ક્ષિતિજ ને પામવાનું નક્કી કર્યું અને તરવાનું શરુ કર્યું સમુદ્રની વચ્ચોવચ જ આકાશ પૂર્ણ થયું હું ક્ષિતિજની ધાર પર હતો ઈશ્વરે હાથ પકડી પેલી બાજુ ખેંચી લીધો અને આનંદના પડતરમાં હજી પડ્યે જ જાઉં છું #કમલમ

Conversation between Sir Viv & Virat Kohli

Virat: What was your mindset before walking down to a pitch without helmet and expecting bouncers? Sir Viv: Well, I believe that, I am the man! It shows arrogance but I was involved in a game that I knew. I backed my self everytime. I back my self from getting hurt. I think that's all you can do. Wonderful... કોઈપણ ફિલ્ડનાં બે મહાન વ્યક્તિઓ બેસીને વાત કરે અને પોતપોતાનાં અનુભવ શેયર કરે ત્યારે એનાથી વધારે જ્ઞાનનો ભંડારો બીજે ક્યાંય ન ચાલે. એ જ રીતે વિરાટ કોહલી અને સર વિવયન રિચાર્ડ ને વાતો કરતાં સાંભળવા એ મારા જેવાં ક્રિકેટ રસિક વ્યક્તિ માટે એક મજાની વાત છે. કોહલી એ એકદમ સરળ પ્રશ્ન પૂછ્યો અને વિવ એ પણ એનો એટલો જ સરળ અને પ્રામાણિકતા સાથે જવાબ આપ્યો.  વાતનું નિષ્કર્ષ એ છે કે, તમે ગમ્મે તે હશો, પરંતુ તમારાં સ્થાનમાં તમે બેસ્ટ જ છો અને બેસ્ટ છો એવાં અભિગમ સાથે જ તમારે લડવાનું છે. તકલીફ તો આવે...પરંતુ લડનારા ક્યારેય નબળો નથી હોતો... #કમલમ

સહજ

સહજતા એક જ એવો ગુણ છે જે તમામ માનસિકતાથી ઉપર છે. કારણકે, તેમાં સ્વીકારભાવ છે.  શ્રી કૃષ્ણ સહજ હતાં પરંતુ અસહજ લોકો તેમને નટખટ કહે છે. તેનું કારણ એ છે કે, જીવનની સહજ પ્રકૃતિ અસહજ લોકોનાં સમજની બહારની વાત છે. એટલે જ સહજ વ્યક્તિ બ્રહ્મ બને છે અને બ્રહ્મ જ્યારે શારીરિક હોય ત્યારે એ કૃષ્ણ બને છે અથવા ક્રિષ્ના. સહજતા એટલે શૂન્ય મસ્તિષ્કતા... #Kamalam