એક સ્ત્રી વગર જો ઘર ઉન્નતિ ન પામી શકે તો,
લગભગ 50% સ્ત્રીઓની વસ્તી ધરાવતાં આપણાં દેશમાં સ્ત્રીઓની માનસિકતાનો, એમની દીર્ઘ દ્રષ્ટિનો, એમની નૈતિક માંગ અને એમનાં અભિપ્રાય આધારિત નીતિઓ નહીં બને ત્યાં સુધી એમને તો ન્યાય નહીં જ મળે અને દેશને પણ કોંક્રિટ ઉન્નતિ નહીં જ મળે.
એક તમામ વર્ગનો અસંતોષ પૈડાં વગરની ગાડી જેવો જ છે, જેમાં ભલેને ગમે તેવી વ્યવસ્થા કેમ ન હોય પણ દેશની ગાડી ક્યારેય આગળ ન વધે.
Kamal Bharakhda