લડત
બની શકે આપણી લડવાની રીત ખોટી હોય... પરંતુ! લડવા માટે પાયારૂપ બનેલી "તકલીફ" ક્યારે ખોટી ન જ હોય! - કમલ ભરખડા
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.