ખરો વેપારી

વેપારી પોતાના ફાયદા માટે ધંધો કરે છે. ફાયદો એટલે કે તેને ત્યાં કામ કરતા દરેક વ્યક્તિઓ સાંજે થાળી ભેગા થાય અને એ વેપારી જેને ત્યાંથી એ ખરીદી કરે છે એ લોકો પણ થાળી ભેગા થાય તથા એ આગળ જેને માલ વેંચશે એ વેપારીને ત્યાં પણ અને માલ ખરીદીને વાપરનાર લોકો પણ થાળી ભેગા થશે એટલું વિચારનાર....એટલે ધંધાદારી. બાકી બધા ચોર.

- કમલ ભરખડા

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો