ઈમાનદાર, આદર્શવાદ અને વ્યક્તી
આદર્શવાદ એટલે એક એવું તત્વ જો એ વ્યક્તિમાં હોય તો એ પરિવર્તન અથવા પરંપરાઓનો વિરોધ કરે. તો પછી ઈમાનદાર હોવું એ સત્ય છે કે ફક્ત મગજની એક ઉપજ? થોડા ઘણાં અવલોકન બાદ જે નીચોડ આવ્યો એ એ હતો કે, "માનવીય જીવન તેની મટીરીયલ લાઈફ એટલે કે "વાસ્તવિક જીવન" કરતા વિશેષ નથી. અને તેને બહારની કોઈપણ વસ્તુ અથવા વસ્તી સાથે કોઈ જ પ્રકારની નિસ્બત નથી. અને વ્યક્તિ પોતાની મટીરીયલ લાઈફને સમતોલિત રાખવા માટે જ આદર્શવાદ અથવા ઈમાનદારપણું સ્વીકારતા હોય છે."