આદર્શવાદ એટલે એક એવું તત્વ જો એ વ્યક્તિમાં હોય તો એ પરિવર્તન અથવા પરંપરાઓનો વિરોધ કરે.
તો પછી ઈમાનદાર હોવું એ સત્ય છે કે ફક્ત મગજની એક ઉપજ?
થોડા ઘણાં અવલોકન બાદ જે નીચોડ આવ્યો એ એ હતો કે,
"માનવીય જીવન તેની મટીરીયલ લાઈફ એટલે કે "વાસ્તવિક જીવન" કરતા વિશેષ નથી. અને તેને બહારની કોઈપણ વસ્તુ અથવા વસ્તી સાથે કોઈ જ પ્રકારની નિસ્બત નથી. અને વ્યક્તિ પોતાની મટીરીયલ લાઈફને સમતોલિત રાખવા માટે જ આદર્શવાદ અથવા ઈમાનદારપણું સ્વીકારતા હોય છે."
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
ઈમાનદાર, આદર્શવાદ અને વ્યક્તી

વિરોધ, અભિપ્રાય અને સબંધ
વિરોધ હમેશા ૧૦૦% કોઈ માનસિકતા અથવા અભિપ્રાયનો હોય છે.
અને એ ચર્ચા એક એવું શસ્ત્ર છે જે, કોઈપણ અભિપ્રાય અથવા માનસિકતાને બદલી શકે. એ મુજબ જયારે ચર્ચાથી નિવેડો ન આવે ત્યારે વ્યક્તિની માનસિકતા અથવા તેના અભિપ્રાય સાથે નથી હોતો પણ ખુદ વ્યક્તિ સાથે હોય છે.
એટલે, જયારે તમને કોઈપણ અભિપ્રાય પ્રત્યે વિરોધ ઉભો થાય ત્યારે એક હોમવર્ક કરી લેવું. તમને ખરેખર એ વાત સાથે વિરોધ છે તમને કે એ વાત કહેનાર વ્યક્તિ સાથે?
ઘણી વખત એવું પણ બને છે કે, શરૂઆત અભિપ્રાયના વિરોધ થી જ શરુ થાય છે પણ અંત વ્યક્તિના વિરોધથી પૂર્ણ થાય છે.
અને લગભગ દરેક પ્રકારના અણબનાવમાં મેં અનુભવ્યું છે કે, અભિપ્રાય જયારે વ્યક્તિથી મોટો થઇ જાય ત્યારે સબંધ નું મહત્વ નથી રહેતું.
ટૂંકમાં,
સબંધ મહત્વનો હોય ત્યાં અભિપ્રાય જરૂર બદલે છે અને વિરોધની કરવાની કક્ષા ઉંચી અને નીતિપૂર્ણ બની રહે છે અંતે નિવેડો બંને પક્ષના હાથમાં રહે છે.
પૂર્ણવિરામ
- કમલ
અને એ ચર્ચા એક એવું શસ્ત્ર છે જે, કોઈપણ અભિપ્રાય અથવા માનસિકતાને બદલી શકે. એ મુજબ જયારે ચર્ચાથી નિવેડો ન આવે ત્યારે વ્યક્તિની માનસિકતા અથવા તેના અભિપ્રાય સાથે નથી હોતો પણ ખુદ વ્યક્તિ સાથે હોય છે.
એટલે, જયારે તમને કોઈપણ અભિપ્રાય પ્રત્યે વિરોધ ઉભો થાય ત્યારે એક હોમવર્ક કરી લેવું. તમને ખરેખર એ વાત સાથે વિરોધ છે તમને કે એ વાત કહેનાર વ્યક્તિ સાથે?
ઘણી વખત એવું પણ બને છે કે, શરૂઆત અભિપ્રાયના વિરોધ થી જ શરુ થાય છે પણ અંત વ્યક્તિના વિરોધથી પૂર્ણ થાય છે.
અને લગભગ દરેક પ્રકારના અણબનાવમાં મેં અનુભવ્યું છે કે, અભિપ્રાય જયારે વ્યક્તિથી મોટો થઇ જાય ત્યારે સબંધ નું મહત્વ નથી રહેતું.
ટૂંકમાં,
સબંધ મહત્વનો હોય ત્યાં અભિપ્રાય જરૂર બદલે છે અને વિરોધની કરવાની કક્ષા ઉંચી અને નીતિપૂર્ણ બની રહે છે અંતે નિવેડો બંને પક્ષના હાથમાં રહે છે.
પૂર્ણવિરામ
- કમલ

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો
-
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અન...
-
તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી ...
-
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ ...
-
કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર...
-
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અન...
-
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે...
-
પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભ...
-
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવા...
-
દુધાળા પશુઓ અને ભારત - કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો ...
-
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન...