પોસ્ટ્સ

ફેબ્રુઆરી 27, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અબ આગે બઢો

જયારે ભાગલા પડ્યા ત્યારે પણ ભારતને પાકિસ્તાનમાં કોઈ રસ ન હતો, અને એટલે જ એમને છુટ્ટા કરી દીધા કારણકે એમને એમાં જ શાંતિ મળતી હતી એવું લાગ્યું હશે. જયારે વચ્ચ ગાળામાં યુધ્ધો થયાં ત્યારે પણ ભારતને કોઈ રસ ન હતો અને ન રસ હતો હાલ પણ. ઉદાહરણ લઈએ કે, એક નાનું બાળક કે જયારે એને એમ લાગે કે એનાં માતા પિતા કે એના ભાઈ બહેન કે જે હમેશાં એની આજુ બાજુ હોય છે એ હવે એને ઇગ્નોર કરી રહ્યા છે અથવા એને કોઈ મહત્વ જ નથી આપી રહ્યા એટલે એ પોતાનું મહત્વ વધારવા એવા ધમપછાડા કરે કે ન પૂછો ને વાત. હાલ પાકિસ્તાન ખરેખરએવાં જ ધમપછાડા કરી રહ્યું છે. અરે યાર એ લોકોને કેમ નથી સમજાતું કે ભારતને કોઈ દિલચસ્પી જ નથી પાકિસ્તાન શું કરે છે? અને શું કામ હોય પણ? આખરે સબંધ ત્યાંથી જ તુટ્યો હતો...જુદું એમને થવું તું અને આપણે એ સમયે પણ લોઈનાં દસ્તાવેજે મંજુરી પણ આપી. હવે શું છે એ લોકોને? કોઈ પાકિસ્તાની ને પૂછીએ કે ભાઈ કાશ્મીરમાં શું કામ રસ છે તમને? તો એ લોકો કહે કે એ લોકો તકલીફમાં છે એમને આઝાદ કરો. તો મેં એમને તુરંત જ કહ્યું કે, આ દુનિયામાં ઘણાં એવા દેશો છે જેમને આઝાદ થવું છે. લડો એમનાં માટે પણ. પ્રોટેસ્ટ કરો એમનાં માટે ત્યાં