ઉપવાસ એટલે કે આધુનિક વિજ્ઞાનમાં AutoPhagy.
કોલંબિયા યુનિવર્સિટીના Nutrician Department માં પી.એચ.ડી. એવાં પ્રિયા ખુરાનાનાં કહેવા મુજબ, નવા અને સ્વસ્થ કોષોને નવજાત કરવા માટે, ક્ષતિગ્રસ્ત કોષોને સાફ કરવાની શરીરની રીત એટલે ઓટોફેજી.
"Auto" નો અર્થ સ્વ અને "ફેજી" નો અર્થ છે ખાવું. તેથી ઓટોફેજીનો શાબ્દિક અર્થ છે "સ્વ-આહાર."
ઉપવાસ એટલે પેટને આરામ નહીં પણ બાહ્ય ખોરાકથી શરીરને બાકાત રાખવાનો સમય. પેટને તો જોકે આરામ નથી જ મળતો કારણકે પ્રિયા ખુરાનાના હાલના થયેલા રીસર્ચ અનુસાર ઉપવાસ રાખવાથી શરીરનાં ક્ષતિગ્રસ્ત કોષો એટલે કે ખરાબ અથવા કુશળતાથી કામ ન કરી શકનાર કોષોને મોક્ષ આપવાનું કાર્ય કરે છે અને તેની જગ્યા એ નવા કોષો ને જગ્યા આપવાનું કાર્ય કરે છે. અને આ જ પ્રક્રિયામાં કેન્સર અને ઇન્ફેકશન જેવા રોગી કોષોનો પણ આસાની થી નિકાલ થાય છે. જે કેન્સર જેવા જીવલેણ રોગોનો સૌથી સરળ અને સીધો ઉપાય છે.
નસીબ જોગે આપણે એ ઓટોમેશન તકનીક સાથે જ જનમ લીધો છે.
આ તો આ પ્રિયા ખુરાનાએ સાબિત કર્યું બાકી આપણા દેશમાં લગભગ પ્રાચીન સમયથી ઉપવાસનું મહત્વ દર્શાવાયું છે. અમુક મોડર્ન શિક્ષણ પામેલાઓ હવે ભારતીય રૂઢી ને સમજ્યા વગર જ તેનો અનાદર કરવામાં માહેર થયા છે.
સદગુરુ અને વિદ્યાર્થીઓ વચ્ચે એક સરસ વાર્તા લાપ થયો હતો આ બાબતે...
ભારતીય વિદ્યાર્થી: સદગુરુ, ભારતીય પરંપરામાં ઉપવાસ કરવો એ પ્રાચીન સમયથી સામાન્ય જીવનનો એક ભાગ છે. હમણાં જ ઉપવાસ એટલે કે Autophagy પર થયેલા રીસર્ચ ને નોબેલ અવોર્ડ મળ્યો છે અને લોકો વિશ્વાસ કરતા થયાં છે. અને હું પણ આ વર્ષ થી થોડા થોડા સમય અંતરાલે ઉપવાસ કરતો થયો છું. મારે જાણવું છે કે આપણે ભારતીયો જ હવે આપણી અમુલ્ય શોધો જે આપણી જીવનશૈલી તરીકે બની ચુકી છે એના પર સંદેહ કરીએ છીએ અને એજ પ્રવૃત્તિ પર જો પશ્ચિમ દુનિયા સિક્કો મારે છે તો દરેક વ્યક્તિ એને ખુશી થી અપનાવે છે. આનું કારણ શું છે?
સદગુરુ : તમારી અને એની ચામડીનો કલર અલગ છે એટલા માટે.... (હસીને કટાક્ષમાં)
પૂર્ણવિરામ
#કમલમ
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
ઉપવાસ

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો
-
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અન...
-
તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી ...
-
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ ...
-
કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર...
-
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અન...
-
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે...
-
પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભ...
-
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવા...
-
દુધાળા પશુઓ અને ભારત - કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો ...
-
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન...