પોસ્ટ્સ

મે 24, 2014 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બસ યેહી પૂન્ય હૈ ઔર યેહી પાપ હૈ...!

" હાં હૈ મેરે દોસ્ત, અચ્છે ઔર બુરે, પાપ ઔર પૂણ્ય કી સબસે બડી કસૌટી યહી હૈ કિ, કિસિકા દિલ ના દુખાના ઔર કિસિકે જજ્બાતો ઔર ભાવનાઓકો ઠેસ ના પોહચાના..! બસ યેહી પૂન્ય હૈ ઔર પાપ હૈ...! ઉપર પ્રસ્તુત ડાયલોગ છે ૧૯૪૯માં, પ્રેમ અને વ્યવહારૂ જીવનમાં આવતી અડચણો પર બનેલી ફિલ્મ "બરસાત" નો. આ સત્ય વચન અને સંવાદના ઘડતરનુ કામ સ્વ.રાજ કપૂર દ્વારા થયુ છે. સત્યને કોઇના પણ પુરાવાની અથવા સાક્ષત્વની જરૂર નથી પડી કે ન પડશે કે ન પડવાની. પ્રસ્તુત સંવાદથી એજ સત્ય બતાવવા માંગે છે સ્વ.રાજ કપૂર. વાત એમ છેેે કે, થોડા સમય પેહલાજ આ ફિલ્મ જોતો હતો પણ આ ભવ્ય સંવાદે ઓછા શબ્દોમાં પણ ઘણુ સમજાવી ગયુ. ફિલ્મ વિષે વધારે ડિટેઈલમાં જાવાનીતો જરૂર નથી પણ આ સંવાદ રચાયો છે બે મિત્રો વચ્ચે એટલે કે રાજ કપૂર અને એમના રિયલ લાઈફના મામા અને એ ફિલ્મમાં એમના મિત્ર તરીકે અદાકારી ભજવતા પ્રેમનાથ. ચિત્રપટઃ પ્રેમનાથ એના પાત્ર અનુસાર ખેતરમાં ગીતો ગાતી એક સુંદર કન્યાને જોઈ ગયો, તો એના મુળ સ્વભાવનુસાર એને પામવાના પ્રયત્ન કરવા ગયો અને એ પણ રાજની અનુમતી વગર (ત્યારે એ અદાકારા એક મશહુર ગીત જે ગાતી હોય છે એના શબ્દો છે " હંવા મે ઉડતા