સપનાં કે વિશ્વાસ?
સપનાઓ તો સિકંદરનાં પણ પુરા નથી થયા અને
અને વિશ્વાસ તો નરસીંહ મહેતાનાં પણ અડગ રહ્યાં છે.
કારણ ખબર છે?
સપનાઓ બેજવાબદાર હોય શકે છે.
જયારે વિશ્વાસ તો જવાબદારી સાથે જ રાખવાનો અને આપવાનો હોય છે.
#કમલમ
સપનાઓ તો સિકંદરનાં પણ પુરા નથી થયા અને
અને વિશ્વાસ તો નરસીંહ મહેતાનાં પણ અડગ રહ્યાં છે.
કારણ ખબર છે?
સપનાઓ બેજવાબદાર હોય શકે છે.
જયારે વિશ્વાસ તો જવાબદારી સાથે જ રાખવાનો અને આપવાનો હોય છે.
#કમલમ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો