માણસ અને વાંદરામાં ફરક શું છે?
માણસ અને વાંદરામાં ફરક શું છે?
વાંદરાની પાસેથી એક કેળું લેવા માટે તમે વાંદરાને એ ક્યારેય સમજાવી ન શકો કે તને સ્વર્ગમાં જઈને અનંત કેળાઓના બગીચા મળશે બસ તું આ કેળું મને આપી દે. પણ માણસને સમજાવી શકીએ છીએ..
😅
#કમલમ
માણસ અને વાંદરામાં ફરક શું છે?
વાંદરાની પાસેથી એક કેળું લેવા માટે તમે વાંદરાને એ ક્યારેય સમજાવી ન શકો કે તને સ્વર્ગમાં જઈને અનંત કેળાઓના બગીચા મળશે બસ તું આ કેળું મને આપી દે. પણ માણસને સમજાવી શકીએ છીએ..
😅
#કમલમ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો