વિચાર પણ તારો જ છે!

એક યુવાને માણસની બનાવેલી તમામ વસ્તુઓનો ત્યાગ કર્યો પણ જ્યારે એમને ખબર પડી કે તેઓ પણ માણસનું જ સ્વરૂપ છે તેઓએ એ પણ ત્યાગ કરવાનો પ્રયત્ન કર્યો. પણ એમનાથી એ થયું નહીં. તેઓ એમના ગુરુ પાસે ગયાં અને પ્રશ્ન કર્યો અને એમના ગુરુ એ કીધું કે,

"તારે જે કરવું હોય એ કર અને આ વિચારનો પણ ત્યાગ કારણકે એ ય તે જ બનાવેલો છે..."  ;)

પૂર્ણવિરામ

કમલ

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ