Truth of Life!
તળેટી પર મોટી દેખાતી વસ્તુ જોઈ ને જે આકર્ષણ થાય એ જ્ઞાન છે.
ગીરનાર ચડી જઈએ અને તળેટીનું બધું શુક્ષ્મ દેખાય એ સત્ય છે. અને ફરી તળેટી પર આવીને દરેક આકર્ષણની પાછળ રહેલા તમારા સત્ય ને ગીરનાર ઉપરથી જોઈલા સત્ય સાથે સરખાવો એ આધ્યાત્મ છે. અને એજ સાચી સમજણ છે.
- કમલ ભરખડા
ગીરનાર ચડી જઈએ અને તળેટીનું બધું શુક્ષ્મ દેખાય એ સત્ય છે. અને ફરી તળેટી પર આવીને દરેક આકર્ષણની પાછળ રહેલા તમારા સત્ય ને ગીરનાર ઉપરથી જોઈલા સત્ય સાથે સરખાવો એ આધ્યાત્મ છે. અને એજ સાચી સમજણ છે.
- કમલ ભરખડા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો