લોકો શું કહેશે?

"લોકો શું કહેશે?" કદાચ એવા પ્રતીકારો ના ભય ને લીધે જ ઘણાંય કલાકારો એ પોતાની કલ્પના અને વાસ્તવિકતાને પોતાનું ગમતું સ્વરૂપ નહીં આપી શક્યા હોય! એટલે જ વિશ્વમાં સારા લેખકો. અભિનેતા, નેતા, અને અન્ય ક્ષેત્રોના કલાકારો ખુબ જ જુજ છે.

લોકો તો ઘણુય સંભાળીને જ ચાલે છે એટલે જ અલગ ચાલવાવાળાને પોતાનો રસ્તો ગોતવો નથી પડતો.... જ્યાં કોઈ ન હોય એ દેખાઈ જ આવે છે. પરંતુ ત્યાં ચાલવાની હિમ્મત.......

શુભ રાત્રી વડીલોને અને મિત્રોને

- કમલ.

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

સામ, દામ, દંડ અને ભેદ

પાક સોબાના

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ