લોકો શું કહેશે?

"લોકો શું કહેશે?" કદાચ એવા પ્રતીકારો ના ભય ને લીધે જ ઘણાંય કલાકારો એ પોતાની કલ્પના અને વાસ્તવિકતાને પોતાનું ગમતું સ્વરૂપ નહીં આપી શક્યા હોય! એટલે જ વિશ્વમાં સારા લેખકો. અભિનેતા, નેતા, અને અન્ય ક્ષેત્રોના કલાકારો ખુબ જ જુજ છે.

લોકો તો ઘણુય સંભાળીને જ ચાલે છે એટલે જ અલગ ચાલવાવાળાને પોતાનો રસ્તો ગોતવો નથી પડતો.... જ્યાં કોઈ ન હોય એ દેખાઈ જ આવે છે. પરંતુ ત્યાં ચાલવાની હિમ્મત.......

શુભ રાત્રી વડીલોને અને મિત્રોને

- કમલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો