जो कहे भी तो खुदसे
जो ना कहे भी तो किससे?
वो परिंदा है जो लौटकर आता है
वो फिर बात हो, याद हो, या जात हो
जो साक्षी है इन सब का
वो खड़ा है 'धर्म' की तरह
जिसे न तो कोई छू सका है
न कोई छू सकेगा
#Kamalam
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
साक्षी

શ્રીમદ્ ભગવદ્ ગીતા: અધ્યાય ૧, શ્લોક 3
ॐ श्री परमात्मने नमः |
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
શ્રીમદ્ ભગવદ્ ગીતા: અધ્યાય ૧, શ્લોક 3
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ।। 3।।
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
paśhyaitāṁ pāṇḍu-putrāṇām āchārya mahatīṁ chamūm
vyūḍhāṁ drupada-putreṇa tava śhiṣhyeṇa dhīmatā
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ્ ।
વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા ॥ ૩॥
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
દુર્યોધન બોલ્યો: આદરણીય આચાર્ય! પાંડુ પુત્રોની વિશાળ સેનાનું અવલોકન કરો, જેની વ્યૂહરચના આપના પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે નિપુણતાપૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવી છે.
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
શ્લોક ભાવ: આ સાથે દુર્યોધન તેનાં ગુરુ દ્રોણાચાર્ય ને મહેણું મારે છે. કારણ?
દુર્યોધન એક કુશળ રાજનીતિજ્ઞ તરીકે પોતાના સેનાપતિ ગુરુ દ્રોણાચાર્ય દ્વારા અતીતમાં થયેલી ભૂલો તરફ અંગુલીનિર્દેશ કરવા માંગતો હતો. દ્રોણાચાર્યને એકવાર રાજા દ્રુપદ સાથે કોઈ બાબતે રાજનૈતિક વિવાદ થયો હતો. આ વિવાદના કારણે ક્રોધિત થઈને દ્રુપદે પ્રતિશોધની ભાવનાથી યજ્ઞ કર્યો અને વરદાન પ્રાપ્ત કર્યું કે તેને પુત્ર પ્રાપ્ત થશે, જે દ્રોણાચાર્યનો વધ કરવા માટે સમર્થ હશે. આ વરદાનના ફળસ્વરૂપે તેને ધૃષ્ટદ્યુમ્ન નામનો પુત્ર થયો.
યદ્યપિ દ્રોણાચાર્ય ધૃષ્ટદ્યુમ્નના જન્મનો આશય જાણતા હતા છતાં પણ જયારે દ્રુપદે પોતાના પુત્ર ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધ કૌશલ્યની વિદ્યા પ્રદાન કરવા માટે દ્રોણાચાર્યને સોંપ્યો ત્યારે ઉદાર હૃદયે દ્રોણાચાર્યએ ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધ કૌશલ્યની વિદ્યામાં નિપુણ બનાવવામાં કોઈ સંકોચ ના રાખ્યો. હવે ધૃષ્ટદ્યુમ્ન પાંડવોના પક્ષે તેમની સેનાના મહાનાયકના રૂપે હતો, જેણે સમગ્ર સેનાની વ્યૂહરચના તૈયાર કરી હતી. આ રીતે દુર્યોધન તેના ગુરુને સંકેત આપવા માંગતો હતો કે અતીતમાં તેમણે કરેલી ઉદારતાને કારણે વર્તમાનમાં સંકટનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે આગળ પાંડવો સાથે યુદ્ધ કરવામાં કોઈપણ ઉદારતા દર્શાવવી જોઈએ નહિ.
#kamalam
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
|| श्री कृष्णं वन्दे जगतगुरू ||
શ્રીમદ્ ભગવદ્ ગીતા: અધ્યાય ૧, શ્લોક 3
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ।। 3।।
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
paśhyaitāṁ pāṇḍu-putrāṇām āchārya mahatīṁ chamūm
vyūḍhāṁ drupada-putreṇa tava śhiṣhyeṇa dhīmatā
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ્ ।
વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા ॥ ૩॥
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
દુર્યોધન બોલ્યો: આદરણીય આચાર્ય! પાંડુ પુત્રોની વિશાળ સેનાનું અવલોકન કરો, જેની વ્યૂહરચના આપના પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે નિપુણતાપૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવી છે.
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
શ્લોક ભાવ: આ સાથે દુર્યોધન તેનાં ગુરુ દ્રોણાચાર્ય ને મહેણું મારે છે. કારણ?
દુર્યોધન એક કુશળ રાજનીતિજ્ઞ તરીકે પોતાના સેનાપતિ ગુરુ દ્રોણાચાર્ય દ્વારા અતીતમાં થયેલી ભૂલો તરફ અંગુલીનિર્દેશ કરવા માંગતો હતો. દ્રોણાચાર્યને એકવાર રાજા દ્રુપદ સાથે કોઈ બાબતે રાજનૈતિક વિવાદ થયો હતો. આ વિવાદના કારણે ક્રોધિત થઈને દ્રુપદે પ્રતિશોધની ભાવનાથી યજ્ઞ કર્યો અને વરદાન પ્રાપ્ત કર્યું કે તેને પુત્ર પ્રાપ્ત થશે, જે દ્રોણાચાર્યનો વધ કરવા માટે સમર્થ હશે. આ વરદાનના ફળસ્વરૂપે તેને ધૃષ્ટદ્યુમ્ન નામનો પુત્ર થયો.
યદ્યપિ દ્રોણાચાર્ય ધૃષ્ટદ્યુમ્નના જન્મનો આશય જાણતા હતા છતાં પણ જયારે દ્રુપદે પોતાના પુત્ર ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધ કૌશલ્યની વિદ્યા પ્રદાન કરવા માટે દ્રોણાચાર્યને સોંપ્યો ત્યારે ઉદાર હૃદયે દ્રોણાચાર્યએ ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધ કૌશલ્યની વિદ્યામાં નિપુણ બનાવવામાં કોઈ સંકોચ ના રાખ્યો. હવે ધૃષ્ટદ્યુમ્ન પાંડવોના પક્ષે તેમની સેનાના મહાનાયકના રૂપે હતો, જેણે સમગ્ર સેનાની વ્યૂહરચના તૈયાર કરી હતી. આ રીતે દુર્યોધન તેના ગુરુને સંકેત આપવા માંગતો હતો કે અતીતમાં તેમણે કરેલી ઉદારતાને કારણે વર્તમાનમાં સંકટનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે આગળ પાંડવો સાથે યુદ્ધ કરવામાં કોઈપણ ઉદારતા દર્શાવવી જોઈએ નહિ.
#kamalam
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
|| श्री कृष्णं वन्दे जगतगुरू ||

શ્રીમદ્ ભગવદ્ ગીતા: અધ્યાય ૧, શ્લોક ૨
ॐ श्री परमात्मने नमः |
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
શ્રીમદ્ ભગવદ્ ગીતા: અધ્યાય ૧, શ્લોક ૨
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
सञ्जय उवाच ।
दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ।। 2।।
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
સંજય ઉવાચ ।
દૃષ્ટ્વા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા ।
આચાર્યમુપસન્ગમ્ય રાજા વચનમબ્રવીત્ ॥ ૨॥
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
સંજય બોલ્યા: પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને, રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચનો કહ્યાં.
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
શ્લોક ભાવ: આ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનાં પ્રથમ અધ્યાયનો બીજો શ્લોક છે. પ્રથમ શ્લોકમાં ધુતરાષ્ટ્ર એ સંજય પાસે કુરુક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે તેની ભીતિ માંગી. વેદવ્યાસ દ્વારા સંજયને દિવ્ય-દ્રષ્ટિ આપવામાં આવી ત્યારે તેનો ભાવ એજ હતો કે, દ્રષ્ટિહીન (અર્થાત્ મતિહીન) ધુતરાષ્ટ્ર સુધી યુદ્ધનાં સમાચાર મળતા રહે.
સમાચાર મેળવવાં જ ધુતરાષ્ટ્રની મંશા ન હતી. ધુતરાષ્ટ્ર એ જયારે ક્રુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર ગણાવ્યું, ત્યારે તેના મનમાં એક ભય હતો કે મારા પુત્રો કૌરવો, જો અતિ પવિત્ર ધરતી કુરુક્ષેત્ર પર યુદ્ધ હેતુ ડગલા માંડશે ત્યારે તેમનું હૃદય પરિવર્તન તો નથી થઈ રહ્યું ને? કે કૌરવો કદાચ તેમના ભાઈઓ સાથે યુદ્ધ કરવાનું ટાળી ને સમાધાનનો રસ્તો તો નથી સ્વીકારી રહ્યાં ને? કારણકે ધુતરાષ્ટ્રને એ ભય હતો કે, પાંડવો કદાચ યુદ્ધ વિજય પર્યંત તથા સમાધાન પર્યંત કૌરવો સાથે ભૂતકાળમાં થયેલ તમામ અન્યાયિક ઘટનાઓનો વેળ વાળશે અને તેમજ કૌરવવંશની તેજસ્વીતા સમાપ્ત થઇ જશે.
એ પ્રથમ શ્લોકથી જ ભગવાને માનવીય જીવનનું અત્યંત ગુઢ સત્ય સમજાવી દીધું કે, ભૂતકાળમાં કરેલા કર્મો તમારા વર્તમાનનાં નિર્ણયોને પણ અસર કરે છે અને તેથી જ એજ ભૂતકાળ તમારા ભવિષ્યને સંપૂર્ણ ખંડિત કરે છે. આથી ભૂતકાળને સ્વીકારી વર્તમાનમાં એવા નિર્ણયો લેવા જે ચક્રની જેમ ફરી-ફરી ને સામે ન આવે.
દ્વિતીય શ્લોક એટલે કે આ શ્લોકમાં સંજય ધુતરાષ્ટ્રની જીજ્ઞાસાનો અંત લાવવાનો પ્રયત્ન કરે છે અને દિવ્યદ્રષ્ટિથી કુરુક્ષેત્ર તરફ ઝાંખી કરે છે તો એમને દુર્યોધનની મનોવ્યથા નજરે ચડે છે. દુર્યોધને આ યુદ્ધ શરુ થતા પહેલાં એ તમામ પ્રયત્નો કર્યા હતા કે પાંડવોનો પક્ષ કૌરવોનાં પક્ષ કરતા વામણો જ રહે. પરંતુ જયારે યુદ્ધની ધરાં પર દુર્યોધને તેની સગી આંખોથી પાંડવોની વિશાળ અને ક્રમબંધ સેનાને જોવે છે ત્યારે તે આંતરિક અસ્તવ્યસ્ત થઇ જાય છે અને તે તેના ગુરુ દ્રોણાચાર્ય તરફ હવે યુદ્ધનીતિ શું હોવી જોઈએ તે સમજવાં જાય છે. પરંતુ દુર્યોધનતો તેની ગભરાટનાં સમાધાન હેતુ જ ગુરુ પાસે ગયાં હોય છે.
#kamalam
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
|| श्री कृष्णं वन्दे जगतगुरू ||
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
શ્રીમદ્ ભગવદ્ ગીતા: અધ્યાય ૧, શ્લોક ૨
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
सञ्जय उवाच ।
दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ।। 2।।
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
સંજય ઉવાચ ।
દૃષ્ટ્વા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા ।
આચાર્યમુપસન્ગમ્ય રાજા વચનમબ્રવીત્ ॥ ૨॥
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
સંજય બોલ્યા: પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને, રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચનો કહ્યાં.
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
શ્લોક ભાવ: આ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનાં પ્રથમ અધ્યાયનો બીજો શ્લોક છે. પ્રથમ શ્લોકમાં ધુતરાષ્ટ્ર એ સંજય પાસે કુરુક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે તેની ભીતિ માંગી. વેદવ્યાસ દ્વારા સંજયને દિવ્ય-દ્રષ્ટિ આપવામાં આવી ત્યારે તેનો ભાવ એજ હતો કે, દ્રષ્ટિહીન (અર્થાત્ મતિહીન) ધુતરાષ્ટ્ર સુધી યુદ્ધનાં સમાચાર મળતા રહે.
સમાચાર મેળવવાં જ ધુતરાષ્ટ્રની મંશા ન હતી. ધુતરાષ્ટ્ર એ જયારે ક્રુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર ગણાવ્યું, ત્યારે તેના મનમાં એક ભય હતો કે મારા પુત્રો કૌરવો, જો અતિ પવિત્ર ધરતી કુરુક્ષેત્ર પર યુદ્ધ હેતુ ડગલા માંડશે ત્યારે તેમનું હૃદય પરિવર્તન તો નથી થઈ રહ્યું ને? કે કૌરવો કદાચ તેમના ભાઈઓ સાથે યુદ્ધ કરવાનું ટાળી ને સમાધાનનો રસ્તો તો નથી સ્વીકારી રહ્યાં ને? કારણકે ધુતરાષ્ટ્રને એ ભય હતો કે, પાંડવો કદાચ યુદ્ધ વિજય પર્યંત તથા સમાધાન પર્યંત કૌરવો સાથે ભૂતકાળમાં થયેલ તમામ અન્યાયિક ઘટનાઓનો વેળ વાળશે અને તેમજ કૌરવવંશની તેજસ્વીતા સમાપ્ત થઇ જશે.
એ પ્રથમ શ્લોકથી જ ભગવાને માનવીય જીવનનું અત્યંત ગુઢ સત્ય સમજાવી દીધું કે, ભૂતકાળમાં કરેલા કર્મો તમારા વર્તમાનનાં નિર્ણયોને પણ અસર કરે છે અને તેથી જ એજ ભૂતકાળ તમારા ભવિષ્યને સંપૂર્ણ ખંડિત કરે છે. આથી ભૂતકાળને સ્વીકારી વર્તમાનમાં એવા નિર્ણયો લેવા જે ચક્રની જેમ ફરી-ફરી ને સામે ન આવે.
દ્વિતીય શ્લોક એટલે કે આ શ્લોકમાં સંજય ધુતરાષ્ટ્રની જીજ્ઞાસાનો અંત લાવવાનો પ્રયત્ન કરે છે અને દિવ્યદ્રષ્ટિથી કુરુક્ષેત્ર તરફ ઝાંખી કરે છે તો એમને દુર્યોધનની મનોવ્યથા નજરે ચડે છે. દુર્યોધને આ યુદ્ધ શરુ થતા પહેલાં એ તમામ પ્રયત્નો કર્યા હતા કે પાંડવોનો પક્ષ કૌરવોનાં પક્ષ કરતા વામણો જ રહે. પરંતુ જયારે યુદ્ધની ધરાં પર દુર્યોધને તેની સગી આંખોથી પાંડવોની વિશાળ અને ક્રમબંધ સેનાને જોવે છે ત્યારે તે આંતરિક અસ્તવ્યસ્ત થઇ જાય છે અને તે તેના ગુરુ દ્રોણાચાર્ય તરફ હવે યુદ્ધનીતિ શું હોવી જોઈએ તે સમજવાં જાય છે. પરંતુ દુર્યોધનતો તેની ગભરાટનાં સમાધાન હેતુ જ ગુરુ પાસે ગયાં હોય છે.
#kamalam
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
|| श्री कृष्णं वन्दे जगतगुरू ||

શ્રીમદ્ ભગવદ્ ગીતા: અધ્યાય ૧, શ્લોક ૧
શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનાં શ્લોકોનું શ્રવણ, મનન અને નીધીધ્યાસન આરંભ કર્યું છે. ખરેખર, એક એક શબ્દ અવર્ણનિય ઉર્જા સ્ત્રોત છે.
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
ॐ अथ प्रथमोध्याय: |
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
अर्जून विषादयोगः |
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
धृतराष्ट्र उवाच |
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः |
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय ||1||
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
ધૃતરાષ્ટ્ર ઉવાચ ।
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ ।
મામકાઃ પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સંજય॥ ૧॥
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
ધૃતરાષ્ટ્ર બોલ્યા: હે સંજય, કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું?
|| श्री कृष्णं वन्दे जगतगुरू ||
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
ॐ अथ प्रथमोध्याय: |
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
अर्जून विषादयोगः |
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
धृतराष्ट्र उवाच |
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः |
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय ||1||
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
ધૃતરાષ્ટ્ર ઉવાચ ।
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ ।
મામકાઃ પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સંજય॥ ૧॥
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
ધૃતરાષ્ટ્ર બોલ્યા: હે સંજય, કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું?
|| श्री कृष्णं वन्दे जगतगुरू ||

Escaping considered bad in our society!
Escaping considered bad in our society!
Morally it is true that escaping isn’t a solution but we and our limited mind does not have capabilities to convince ourselves that taking medicine is not escaping but an act to become determined better to face things more better approaches
That’s the solution to escaping mindset
Then comes Shri Krishna who suggests when you consider false responsibilities for yourself, because of uncontrollable senses, you become ill and need medication.
Understanding of what is coming to your way is mere obstacle or challenge.
Obstacles resolve with less involvement
The same issue considered as an challenge then it can take whole your energy which can be used to betterment of yourself
#Kamalam
Morally it is true that escaping isn’t a solution but we and our limited mind does not have capabilities to convince ourselves that taking medicine is not escaping but an act to become determined better to face things more better approaches
That’s the solution to escaping mindset
Then comes Shri Krishna who suggests when you consider false responsibilities for yourself, because of uncontrollable senses, you become ill and need medication.
Understanding of what is coming to your way is mere obstacle or challenge.
Obstacles resolve with less involvement
The same issue considered as an challenge then it can take whole your energy which can be used to betterment of yourself
#Kamalam

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો
-
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અન...
-
તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી ...
-
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ ...
-
કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર...
-
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અન...
-
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે...
-
પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભ...
-
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવા...
-
દુધાળા પશુઓ અને ભારત - કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો ...
-
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન...