પોસ્ટ્સ

ઑક્ટોબર, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જીન મોદી...

જીન પીંગ (ફેરિયો): રસ્તે કાં માલ સસ્તે મેં, રસ્તે કાં માલ સસ્તે મેં, લેના હો તો લો, વરના તેલ લેને જાઓ સસ્તે મેં, રસ્તે કાં માલ.... (જીન આવું બોલતો હોય છે ત્યાં થી ગ્રાહક નરેન્દ્ર ભાઈ ત્યાંથી નીકળે છે. નરેન્દ્રજી ને જોઇને જીન એમની પાસે બોલાવી ને કહે છે કે) જીન: અરે મોદીજી ઇધર દેખા ઇધર... ઉધર અમરિકા કે પાસ સે કુનો નહીં મિલત બાની. ઈ દેખા હમાર પાસ શ્રીલંકા હૈ, દક્ષીણ એશીયાઇ સમન્દર કે ટાપુ હૈ, થોડા બહુત આફ્રિકા હૈ ..બોલીએ ક્યાં દીખાઉં? મોદીજી: યે સબ તો ઠીક હૈ... યે આપને નીચે ક્યાં છુપા રખા હૈ. વો દેખાઈએ? જીન: અરે કુછ નહીં હૈ? મોદીજી: અરે બતા ભી દીજીએ ચીન્ટીયાજી જીન: અરે યે પાકિસ્તાન હૈ ઔર અભી અભી અમરિકા આયા થા ઉસને કહા થા કી ઇસકો અભી બાજુ મેં રખ દેના મેં અભી પૈસે લેકેર આ રહા હું મોદીજી: અરે આપ ક્યાં મુઝે બના રહે હો... મેં અમરિકા કે પાસ ગયા થા ઔર ઉન્હોને કહા કી આપકો ઉલ્લુ બના દિયા હૈ ઔર જબતક  અમરિકા કી ઈચ્છા હોગી તબતક ચીની ઉનકા ખ્યાલ રખેંગે.   (જીનીયો હેરાન થઇ જાય છે. પાંચ એક મિનીટ વિચારે છે. પાણી પીવે છે. થોડા આંટા મારે છે અને પછી મોદીજી પાસે આવે છે...) જીન: મેં કસમ ખાતા હ

વધુ સારો નિર્ણય કઈ રીતે લેવો?

You can hate people based on one of the following two possibilities. 1. Due to someone's opinion and ideology 2. Due to your own opinion or ideology (Yes it can be unique because we all are unique) If you want to become morally more correct than before, just ask the below two things to your self. 1. Am I reacting because of else 2. Or Am I reacting because of me and my opinions? Another point is that when you use another person's opinion and ideology to justify your decision or reaction then I must say you are morally wrong in every context and you will be repent on your own's decision. #kamalam કેટલીકવાર આપણે આપણી આસપાસના કેટલાક લોકોને નફરત કરીએ છીએ અને કેટલીક વાર આપણે નથી કરતા. તમે નીચેની બે શક્નાાઓના આધારે લોકોને નફરત કરી શકો છો. 1. કોઈના અભિપ્રાય અને વિચારધારાને લીધે 2. તમારા પોતાના અભિપ્રાય અથવા વિચારધારાને લીધે (હા તે અનન્ય હોઈ શકે કારણ કે આપણે બધા અનન્ય છીએ) જો તમે પહેલા કરતા નૈતિક રીતે વધુ સાચા બનવા માંગતા હોવ, તો નીચે આપેલ બે બાબતો તમારા સ્વયંન

Life to Moksh

Life? Creating Certainty within Uncertainty! Struggle? Fuel to bring the Certainty Patience? Time to react fuel Courage? Amount of Struggle you can hold Success? Knowing the Endurance Happiness? Knowing Endurace was Perfectly Calculated Satisfaction? Knowing struggle was not easy and you have finally attained that Peace? Knowing that There's no meaning of creating a difference. You're still a part of it and it's better to be a part of the whole system than tiny certainty. Death? Accepting the completeness of Uncertainty. Moksha? Knowing all the above things at every point of time. #kamalam

છોકરો, છોકરી અને સ્વભાવ?

છોકરીઓનો મૂળ સ્વભાવ દાર્શનિક બની રહેવામાં હોય છે. અને છોકરાઓનો મૂળ સ્વભાવ દર્શક. (ડાફોળિયાં મારવા) :p :p મારી સામેનાં ઘરમાં ધોરણમાં 4 માં ભણતી એક નાનકડી છોકરી આજે ગરબા માટે ટ્રેડીસ્નલ ગુજરાતી ચણીયાચોળી પહેરીને મારી બાજુમાંથી 5 થી ૧૦ વખત પસાર થઇ. મને ખબર હતી કે એ શુ કામ આજુ બાજુ ફરકતી હતી કે હું એને એક વાર જોઉં અને એના વખાણ કરું બસ. અને જ્યાં સુધી મેં એની સામે ન જોયું ત્યાં સુધી બસ આમથી આમ ઝાંઝરના અવાજો કાઢતી જ રહી. hahaha 😍🤣😎💃💃 અને નીચે ગયો ત્યારે છોકરાઓ/ધાંગડાઓ એ સારા કપડા તો પહેર્યા હતા પણ એ એના જીવનમાં અને રમતમાં વ્યસ્ત હતા. તેલ લેવા ગયું અમને કોણ જોવે કે ન જોવે. પણ દર્શક અને દાર્શનિકનો સ્વાભાવિક ભેદ આજે સંપૂર્ણ નિહાળ્યો. મજા પડી ગઈ. આટલી નાની છોકરી પણ એનું સ્ત્રી તત્વ સંપૂર્ણ ટોચ પર હતું. ઈશ્વર દરેકને મસ્ત, વ્યસ્ત અને હસતા રાખે. 😍😍 #કમલમ

જાતિવાદ અને તેનું મૂળ?

જાતિવાદ એ માણસની માનસિકતાઓએ ઉભી કરેલી વ્યવસ્થા છે. એ કોઈ ૩૭૦ની કલમ જેવી નથી. આવા હથોડાથી જાતિવાદ દુર નહીં જાય. અને રહી વાત ગાંધીજીની જાતીવાદ તરફની વિચારધારા તો પહેલા તો એ સમયની સીમા એ પહોંચવું પડે. ત્યારે જાતિવાદ એક સંપૂર્ણ સ્વચાલિત વ્યવસ્થા હતી. જેને કોઈ ભરણપોષણની જરૂર ન હતી. એ ગાંધીજી સમજતા હતા. અને એ સમયે જાતિવાદ કરતા પણ ગુલામીમાંથી આઝાદ થવું વધારે પ્રાથમિક હતું. એટલે ગાંધીજી પર કોઈપણ ઓપીનીયન અપાય એ પહેલા આપણે તમામ પરિસ્થતિનો વિચાર કરવો જ જોઈએ. જાતિવાદ દુષણ છે તો એને સામાન્ય કક્ષા એ રાખવું જ જરૂરી છે. વિરોધ હવે તેની ગરિમાની હદને પાર કરી રહી છેે. કારણકે જે દુષણ સામાન્ય હતું એ હવે મજબુત બની રહ્યું છે. અને મજબુત વસ્તુ ક્યારેય એકલી ન હોય. એને સાચવી રાખવાના કારણો પણ આપણે જ આપીએ છીએ. લોકોમાં મૂળ તકલીફ એકબીજાનાં પ્રત્યેની અદેખાઈની છે. લોકો પોતપોતાના ગ્રુપમાં રહે છે એની નથી. એ ક્યારે સમજશું? जातपात को अब होगा कटना काम करो सब अपना-अपना #કમલમ