- એજન્સી લેવાની છે ભૈલું, કૈંક આઈડિયા દે જેથી વેચાણ વધે
~ એકદમ સિમ્પલ છે આજકાલ તો દરેક વસ્તુની આગળ "ઓર્ગેનિક" (Organic) લગાડી દેવાનું, એટલે અડધા ગાંડા, આખા ગાંડા થાહે તારી વસ્તુ લેવાં..
- એવું?
~ હા,
...
બે દિવસ પછી
...
અમારે ત્યાં `ઓર્ગેનિક પીવીસી પાઈપ` મળશે.... એવું બોર્ડ વાંચ્યું...
પૂર્ણવિરામ
તા.ક. આ જોક એકદમ ઓર્ગેનિક છે. એટલે વોલ પર માઠું લગાડી યુરીયા ન નાખવું
#કમલમ
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
ઓર્ગેનિક

કળાનું સ્તર?
શુભ પ્રભાત
કલા અને કલાકારનું અપમાન તેની કલાનાં સ્તરથી નક્કી થાય છે. એમ જ તેના ગુણગાન અને પ્રશંશા પણ તેના સ્તરથી જ નક્કી થયેલ હોય છે. હવે સ્તર નક્કી કરે કોણ? બિલકુલ આપણે જ. પરંતુ ખરેખર તો કલાકાર પોતે જ તેનું સ્તર નક્કી કરવામાં મદદરૂપ બને છે.
ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જ અને ઈશ્વરને સામગ્રી રૂપે ધરાયેલ કળા જ આખરે પ્રસાદ રૂપે એક અમુલ્ય આહ્લાદ બને છે.
બી.આર.ચોપડાં જી અને રામાનંદ સાગર જી એ એમની આધ્યાત્મિક મનોભાવનાનાં સ્થાનથી જ મહાન એવી महाभारत, रामायण તથા कृष्णा જેવાં ધારાવાહિકોને પદાર્પિત કર્યા હતા. જેણે ભારતનાં ઈતિહાસ ને એ સ્તરે લઇ ગયા કે તેને કોઈ આંબી શકે તેમ નથી. પ્રયત્ન કરવાવાળાને હાલ પ્રસાદી મળી જ રહી છે.
છતાં આ અહેવાલ લખવા પાછળનો મૂળ ઉદ્દેશ એ હતો કે, આજે જ સવારે મહાભારતનો એક સંવાદ મને એટલો સ્પર્શી ગયો કે તેને સંભવ બનાવનારા તમામ વ્યક્તિત્વ માટે એક આભાર પ્રગટ કરવાની ઈચ્છા થઇ ગઈ.
શ્રી કૃષ્ણ, વિદુરજી અને વિદુરાણીજી (વિદુરજીના પત્ની) વચ્ચે એક અત્યંત સાધારણ કહી શકાય એવો સંવાદ પરંતુ અંતે વિદુરજી સંવાદ જયારે સમાપ્ત કરે છે એ આખા સંવાદને આધ્યાત્મિક સત્ય એટલે કે બ્રહ્મ સત્યની ઝાંખી કરવી આપે છે. તો આ રહ્યો સંવાદ.
અતિથી બનેલા ભગવાન 'શ્રી કૃષ્ણ' યજમાન વિદુરજીને ત્યાં ભોજન ગ્રહણ કરી રહ્યા છે. અને...
श्री कृष्णा:
विदुरजी:
श्री कृष्णा:
विदुरजी:
विदुरानीजी (श्री कृष्णा से):
विदुरजी (हँसकर):
પૂર્ણવિરામ
#કમલમ
કલા અને કલાકારનું અપમાન તેની કલાનાં સ્તરથી નક્કી થાય છે. એમ જ તેના ગુણગાન અને પ્રશંશા પણ તેના સ્તરથી જ નક્કી થયેલ હોય છે. હવે સ્તર નક્કી કરે કોણ? બિલકુલ આપણે જ. પરંતુ ખરેખર તો કલાકાર પોતે જ તેનું સ્તર નક્કી કરવામાં મદદરૂપ બને છે.
ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જ અને ઈશ્વરને સામગ્રી રૂપે ધરાયેલ કળા જ આખરે પ્રસાદ રૂપે એક અમુલ્ય આહ્લાદ બને છે.
બી.આર.ચોપડાં જી અને રામાનંદ સાગર જી એ એમની આધ્યાત્મિક મનોભાવનાનાં સ્થાનથી જ મહાન એવી महाभारत, रामायण તથા कृष्णा જેવાં ધારાવાહિકોને પદાર્પિત કર્યા હતા. જેણે ભારતનાં ઈતિહાસ ને એ સ્તરે લઇ ગયા કે તેને કોઈ આંબી શકે તેમ નથી. પ્રયત્ન કરવાવાળાને હાલ પ્રસાદી મળી જ રહી છે.
છતાં આ અહેવાલ લખવા પાછળનો મૂળ ઉદ્દેશ એ હતો કે, આજે જ સવારે મહાભારતનો એક સંવાદ મને એટલો સ્પર્શી ગયો કે તેને સંભવ બનાવનારા તમામ વ્યક્તિત્વ માટે એક આભાર પ્રગટ કરવાની ઈચ્છા થઇ ગઈ.
શ્રી કૃષ્ણ, વિદુરજી અને વિદુરાણીજી (વિદુરજીના પત્ની) વચ્ચે એક અત્યંત સાધારણ કહી શકાય એવો સંવાદ પરંતુ અંતે વિદુરજી સંવાદ જયારે સમાપ્ત કરે છે એ આખા સંવાદને આધ્યાત્મિક સત્ય એટલે કે બ્રહ્મ સત્યની ઝાંખી કરવી આપે છે. તો આ રહ્યો સંવાદ.
અતિથી બનેલા ભગવાન 'શ્રી કૃષ્ણ' યજમાન વિદુરજીને ત્યાં ભોજન ગ્રહણ કરી રહ્યા છે. અને...
श्री कृष्णा:
वाह! सरसोँ का ऐसा स्वादिष्ट साग तो मैंने कभी खाया ही नहीं था! और फिर ये मकई की रोटी! काकी श्री, ये सब खा कर तो मैं धन्य हो गया!
विदुरजी:
सुन रही हो! तुम्हारे साग को खा कर "कौन" धन्य हो रहा है!
श्री कृष्णा:
सच कहे रहा हूँ काका श्री, राजभवन के पकवान खा-खा कर मन उब गया था! अब कभी हस्तिनापुर आना हुआ तो आप ही का अतिथि बनूंगा!
विदुरजी:
तब तो इस घर के भाग ही खुलेंगे वासुदेव!
विदुरानीजी (श्री कृष्णा से):
वचन भूल तो नहीं जाइएगा?
विदुरजी (हँसकर):
इन्हें भूलना ही तो नहीं आता भाग्यवान! 🙏🙏
પૂર્ણવિરામ
#કમલમ

ચાલુ
ચકો: ચકી તને કેવી લાગે છે?
બકો: છોડને એને ભાઈ. ચાલુ છે.
ચકો: તને કોઈ અનુભવ થયો એનો?
બકો: ના, ના, આ તો લાલ્યો કે'તો તો!
ચકો: ok. આઈસ્ક્રીમ ખાઇશ...!
બકો: હાલો,
.
.
પાંચેક મિનીટ પછી...
.
.
બકો: ભાઈ, એકટીવાની લાઈટ ચાલુ છે. બંધ નથી કરી?
ચકો: ના, ના, ગાડી તો બંધ જ છે.
બકો: આહ, ઓકે, ત્યાંથી લાઈટનું રીફ્લેક્શન આવે છે એટલે...
ચકો: હવે સમજ્યો? કોઈ વસ્તુ "ચાલુ" છે કે નહીં એ ફક્ત નજરિયાની વાત છે.
પૂર્ણવિરામ
#કમલમ
બકો: છોડને એને ભાઈ. ચાલુ છે.
ચકો: તને કોઈ અનુભવ થયો એનો?
બકો: ના, ના, આ તો લાલ્યો કે'તો તો!
ચકો: ok. આઈસ્ક્રીમ ખાઇશ...!
બકો: હાલો,
.
.
પાંચેક મિનીટ પછી...
.
.
બકો: ભાઈ, એકટીવાની લાઈટ ચાલુ છે. બંધ નથી કરી?
ચકો: ના, ના, ગાડી તો બંધ જ છે.
બકો: આહ, ઓકે, ત્યાંથી લાઈટનું રીફ્લેક્શન આવે છે એટલે...
ચકો: હવે સમજ્યો? કોઈ વસ્તુ "ચાલુ" છે કે નહીં એ ફક્ત નજરિયાની વાત છે.
પૂર્ણવિરામ
#કમલમ

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો
-
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અન...
-
તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી ...
-
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ ...
-
કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર...
-
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અન...
-
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે...
-
પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભ...
-
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવા...
-
દુધાળા પશુઓ અને ભારત - કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો ...
-
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન...