એક સૈનિકની કલમનાં પરાક્રમ
એક સૈનિક કે જેણે વિશ્વયુદ્ધ વખતે બંદી બન્યાં પછી અઢળક કવિતાઓ લખી અને અનેક યુવકો/યુવતી ઓ આઝાદીનાં સાક્ષી અને કારણ બન્યાં
આઝાદ થયા બાદ હલકમાંથી આઝાદીનો અવાજ દબાઈ ગયો અને શબ્દોમાં નબળાઈની માંદગી આવતા જ ગરીબી અને ભૂખમરાનાં સાક્ષી અને ભોગ એવાં અનેક યુવકો/યુવતી બન્યાં
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો