शंकराचार्यजी ने कहा था कि हम कहाँ महात्यागी है! महात्यागी तो वह अज्ञानी है जो "महान" को त्यागकर बैठा है छोटी-छोटी चीज़ो में!
🙌🙏
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
शंकराचार्यजी ने कहा था कि हम कहाँ महात्यागी है! महात्यागी तो वह अज्ञानी है जो "महान" को त्यागकर बैठा है छोटी-छोटी चीज़ो में!
🙌🙏
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...